Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 99
________________ ૫૦ સાધક સહચરી न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया बंधवा । एक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥९॥ સુત, જ્ઞાતિ, સખા, બંધુ કર્મભાગી બને નહિ; એકાકી જીવ ભોક્તા છે કર્તાને કર્મ ઓળખે. ૯ કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા દુઃખમાં જ્ઞાતિજનો, સ્નેહીવર્ગ, પુત્રો કે બંધુઓ કોઈ ભાગ પડાવતાં નથી. કર્મ કરનાર જીવને સ્વયં તેનું દુઃખ ભોગવવું પડે છે; કારણ કે કર્મ તો તેના કરનારને જ અનુસરે છે. ઉ. ૧૩ : ૨૩

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120