Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 13
________________ આભાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી આ પુસ્તકમાં લેવાયેલ દરેક પાઠના મથાળાને અનુરૂપ વચનામૃત પૂ.શ્રી.ભોગીભાઈ (પૂ. શ્રી. મોટાભાઈ) દ્વારા સંકલિત કરવામાં આવવાથી મુમુક્ષુ ભાઈઓને પરમાથે વિચારની પ્રેરણા માટેનુ` આલંબન પ્રાપ્ત થયું. અને તેને કારણે આ પુસ્તક આરાધના માટે પ્રિય થઈ પડતાં જિજ્ઞાસુ મુમુક્ષુઓની જ્ઞાન પિપાસા પૂર્ણ કરવા આ ખીજી આવૃત્તિ બહાર પાડવાનું શકય બન્યુ` છે. અમે તે સૌ જીજ્ઞાસુ મુમુક્ષુ ભાઈ–બહેનેાના આભારી છીએ. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં મુબઈના ણીતા સાહિત્યકાર અનેવિવેચક મુ. શ્રી. ભોગીલાલ ગીરધરલાલ શેઠશ્રીએ પ્રસ્તાવના લખી, સત્પુરૂષના વચાને જે માન આપ્યુ. તેના ઋણુ સ્વિકાર સહિત અમેા તેમના આભારી છીએ. આ ખીજી આવૃત્તિ છપાવવામાં જે મુમુક્ષુ ભાઈ–બહેના આર્થિક સહાયતા આપી સત્પુણ્યના ભાગીદાર થયા છે તેમને તથા આ પુસ્તક છાપવામાં પ્રિન્ટસ ભાઈઓને જે ઉમદા સહકાર મળ્યા છે તેમના હાર્દિક આભાર માનું છુ શ્રી સુખાધક પુસ્તકશાળા સસ્થાના ટ્રસ્ટીઓએ આ બીજી આવૃત્તિ બહાર પાડવા સંમત્તિ ર્શાવી, સહકાર આપ્યા તે બદલ સર્વાં ટ્રસ્ટીગણને હૃદયપૂર્વક આભાર માનું છું. અંતમાં આ પુસ્તકના સ્વાધ્યાય દ્વારા સૌ કાઈ પરમાથની પ્રાપ્તિ કરે તેવી ભાવના સહ અત્ર વિરમું છું. – સેક્રેટરી શ્રી સુધક પુસ્તકશાળા ટ્રસ્ટ મંડળ ખંભાત

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 384