________________
ખીજુ ]
અગિયાર અગા
[ ૧૧
ત્યાર બાદ દ્વાદશાંગીના પરિચય અપાયા છે. વિશેષમાં કુલકશ અને ૬૩ શલાકાપુરુષા વિષે કેટલીક હકીકતા તેમજ ખગાળ સંબંધી કેટલાક છુટાછવાયા ઉલ્લેખા અહીં જોવાય છે.
પરિમાણ——૧૯૬૭ શ્લાક જેવડા આ આગમ છે. સ્થાન—આ આગમને આગમપુરુષની ડાખી જઘા તરીકે ઓળખાવાય છે.
વિવરણ—આ આગમ ઉપર નવાંગી૰ અભયદેવસૂરિની વિ. સ. ૧૧૨૦માં રચાયેલી ૩૫૭૫ શ્ર્લાકની વૃત્તિ છે. આકી આ આગમ ઉપર નિયુક્તિ ભાષ્ય કે ચણ નથી.
(૫) વિવાહપણત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)—
નામ—આ પાંચમા અંગના ઉપર્યુંક્ત પાકૃત નામનાં વિવિધ સંસ્કૃત સમીકરણા છે. જેમકે વિવાહપ્રાપ્તિ અને વિખાધપ્રજ્ઞપ્તિ. ‘પત્તિ’ જેવા ટૂંકા નામે ઓળખાવાતા આ આગમનું ‘ભગવતીસૂત્ર' એવું નામ વિશેષ પ્રચારમાં આવ્યું છે.
વિભાગ—આ આગમના ૪૧ વિભાગો છે, એ દરેકને ‘શતક’ કહે છે. એના પેટાવિભાગને ‘ઉદ્દેશક’' કહે છે. એકંદર ૧૯૨૩ ઉદ્દેશક છે. આ અંગમાં સા કરતાં વધારે અધ્યયના, ૧૦૦૦ ઉદ્દેશક, ૩૬૦૦૦ વ્યાકરણ (પ્રશ્નો) અને ૮૪૦૦૦ પટ્ટો હતાં પણ આજે તા આ તમામ ખાખતા આ પ્રમાણેની જોવાતી નથી.
પ્રશ્નો—આ અંગમાં મુખ્ય પ્રશ્નકાર તા અગ્નિભૂતિ, વાયુભૂતિ, મતિપુત્ર, માકદીપુત્ર, રાહુ, જયંતી (શ્રાવિકા) અને કેટલીક અજૈન વ્યક્તિઓ છે. માકદીપુત્રના પ્રશ્નને ઉત્તર ગાયમને સોધીને અપાયા છે; પણ પણુવામાંથી આ ઉત્તર ઉષ્કૃત થવાથી આમ અન્યાનું આ આગમની ટીકામાં અભયદેવસૂરિ કહે છે.
૧ શતક ૩૩-૪ના મુખ્ય ભાગાને અંતર-શતક' કહે છે. અને એ અતર-શતકના પેટાભાગાને ઉદ્દેશક' કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org