________________
૫૬ ]
પિસ્તાલીસ આગમા
[ પ્રકરણ
વિવરણ—આ અજ્ઞાતકતૢ કે પ્રકીર્ણ ક ઉપર આઉરપચ્ચક્ખાણુના વૃત્તિકાર‘આંચલિક' ભુવનતુંગસૂરિની અવર છે. વળી ગુણરત્નસૂરિની પણ એક વરિ છે. અને એનું પરિમાણ ૧૧૦ ગ્લાકનું છે.
(૧૦) ઉસરણુ ( ચતુઃશરણુ )—
નામ—૬૩ પદ્યોમાં રચાયેલા આ પ્રકીર્ણ કને ‘કુસલાહુઅધિઅઝયણ (કુશલાનુંખ"ધ્યધ્યયન) પણ કહે છે.
વિષય—આ લઘુ કૃતિમાં વિવિધ ખાખતા વિચારાઈ છે. જેમકે સામાયિકાદિ છ આવશ્યકાનાં ફળ, ચૌદ સ્વપ્નાનાં નામ, અદ્ભુિત (જૈન તી ́કર), સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞે પ્રરૂપેલા ધર્મ એ ચાર શરણા, દુષ્કૃત્યની નિન્દા અને સત્કાર્યની અનુમેદના.
કર્તા--આ પ્રકીર્ણકના કર્યાં વીરભદ્ર છે.
વિવરણ—૮૦ ક્ષ્ાક જેવડી આ કૃતિ ઉપર ગુણુરત્નસૂરિની અવર છે ( જુએ પૃ. પર).
'
આમ અહીં જે દસ પ્રકીર્ણ કાને! પરિચય અપાયા છે તે પૈકી છ તા સમાધિમરણ સાથે સંબંધ ધરાવે છે. અંતસમયે સમભાવ જાળવવા એ સહેલી વાત નથી. “ જેના અંત સુધર્યાં તેનું બધું સુધયું” એમ જે કહેવાય છે તે લેાકેાક્તિને કેમ ચિરતા કરવી તે આ પ્રકીર્ણકમાં દર્શાવાયું છે.
પરિમાણ—આ પ્રમાણે પ્રકીર્ણકાના અધિકાર પૂરા થાય છે એટલે એનું એક’દર પિરમાણુ ૩૭૫+૫૦૦+૧૦૫+૧૦૦+૧૭૬+૧૭૫ +૨૧૫+૮૩૭+૧૫૫+૮૦=૨૭૧૮ શ્લાકનું છે એ વાત હું નાણું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org