________________
[
ક
આગમ–પુરૂષની પ્રતિકૃતિ કરાય છે. કમળની નાળનાં મૂળ તરીકે ચાર મૂલસૂત્રને અને એ કમળની નીચે બે બાજુએ બે ચૂલિકાસૂત્રોને સ્થાન અપાયું છે.
સૂર્યનાં વિવિધ કિરણે તે પ્રકીર્ણકે છે. અહીં દસ પ્રકીર્ણકને એ રીતે રજૂ કરાયાં છે.
આમ આ આગમ-પુરુષ ૧ર અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકાસૂત્ર એમ એકંદર ૪૬ આગમના અધિષ્ઠાનરૂપ છે.
આગમ-પુરુષની ઊભી પ્રતિકૃતિ કાર્યોત્સર્ગ–મુદ્રાને મોટે ભાગે મળતી આવે છે, જ્યારે એની હથેલી અભયમુદ્રાનું ઘતન કરે છે. આ દ્વારા, જ્ઞાનાવરણીય કર્મની નાગચૂડમાં અનાદિ કાળથી સપડાયેલા છે પૈકી જેઓ આગની સાચી અને સંપૂર્ણ આરાધના કરે તેમને એ અભય આપે છે એ ભાવ વ્યક્ત કરાવે છે.
હી, ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org