Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 51
________________ ૩ર ] પિસ્તાલીસ આગ [ પ્રકરણ (૧૨) વણિહદસા (વૃષ્ણિદશા– નામ– દિવાયના ઉપાંગ તરીકે નિર્દેશાતા આ આગમનું નામ “અંધશવહિદા” છે. વિભાગ–આ આગમ બાર અધ્યયનમાં વિભક્ત છે. વિષય–વૃણિ” વંશન અને વાસુદેવ કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષઢ વગેરે બાર પુત્રે અખંડ-બ્રહ્મચારી નેમિનાથ પાસે દીક્ષા લઈ એ પાળી “સર્વાર્થસિદ્ધ' નામના અનુપમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા એ બાબત અહીં આલેખાઈ છે. વિવરણ–લગભગ સર્વીશે ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૨) ઉપગનું પરિમાણ–આ પ્રમાણે ૧૨ ઉપગેનો પરિચય પૂર્ણ થાય છે એટલે એ બારેનું પરિમાણ હું અહીં નીચે મુજબ નોંધું છું-- ૧૬૦૦, ૨૧૦૦, ૪૭૦૦, ૭૭૮૭, રર૬, ૪૪૫૪, ૨૨૦૦, અને ૧૧૦૦ આમ બાર ઉપગેનું એકંદર પરિમાણ ૨૬૨૩૭ લેકનું છે. ૧ આ છેલ્લાં પાંચ ઉપગેનું ભેગું પરિમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84