Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 67
________________ ૪૮ ] પિસ્તાલીસ આગામે [ પ્રકરણ સુશીલ (શ્રાવકે), પુંડરીક અને કંડરીક, ભદ્રાચાર્ય અને રજૂ (આર્મી), લક્ષ્મણ (સાધ્વી) અને સુર્યશ્રી (સુસઢની પુત્રી). કર્તા– આ આગમન કર્તા ગણધર હેવાનું કહેવાય છે. ઉદ્ધરણ–આ આગમની હાથપોથી ખવાઈ જતાં એને ઉદ્ધાર હરિભદ્રસૂરિએ કર્યો છે. સંકલન-સમય–આ આગમ જે સ્વરૂપમાં આજે મળે છે તે સ્વરૂપે આની સંકલના આજથી ઈ. સ. ૮૦૦ની આસપાસમાં થયેલી ગણાય. બહુમાન–આ આગમનું બહુમાન કરનારા તરીકે નિમ્નલિખિત મુનિવરોને આ આગમમાં ઉલ્લેખ કરાયે છે – જિનદાસગણિ, દેવગુપ્ત, નેમિચન્દ્ર, યક્ષસેન, રવિગુપ્તા (યશોવર્ધન ક્ષમાશ્રમણના શિષ્ય), વૃદ્ધવાદી, સર્વર્ષિ (? સત્યશ્રી) અને સિદ્ધસેન દિવાકર. વિવરણ–નિસીહ સાથે કેટલીક બાબતમાં સમાનતા ધરાવનારા આ આગમ ઉપર કેઈકની ચૂણિ છે. પરિમાણુ–છ છેદસૂત્રનું એકંદર પરિમાણ ૮૨૧+૨૧૦૬૪૭૩ ૧૩૭૩ર૦૦૪૫૪૯=૮૫ર૧ લેકનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84