SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] પિસ્તાલીસ આગામે [ પ્રકરણ સુશીલ (શ્રાવકે), પુંડરીક અને કંડરીક, ભદ્રાચાર્ય અને રજૂ (આર્મી), લક્ષ્મણ (સાધ્વી) અને સુર્યશ્રી (સુસઢની પુત્રી). કર્તા– આ આગમન કર્તા ગણધર હેવાનું કહેવાય છે. ઉદ્ધરણ–આ આગમની હાથપોથી ખવાઈ જતાં એને ઉદ્ધાર હરિભદ્રસૂરિએ કર્યો છે. સંકલન-સમય–આ આગમ જે સ્વરૂપમાં આજે મળે છે તે સ્વરૂપે આની સંકલના આજથી ઈ. સ. ૮૦૦ની આસપાસમાં થયેલી ગણાય. બહુમાન–આ આગમનું બહુમાન કરનારા તરીકે નિમ્નલિખિત મુનિવરોને આ આગમમાં ઉલ્લેખ કરાયે છે – જિનદાસગણિ, દેવગુપ્ત, નેમિચન્દ્ર, યક્ષસેન, રવિગુપ્તા (યશોવર્ધન ક્ષમાશ્રમણના શિષ્ય), વૃદ્ધવાદી, સર્વર્ષિ (? સત્યશ્રી) અને સિદ્ધસેન દિવાકર. વિવરણ–નિસીહ સાથે કેટલીક બાબતમાં સમાનતા ધરાવનારા આ આગમ ઉપર કેઈકની ચૂણિ છે. પરિમાણુ–છ છેદસૂત્રનું એકંદર પરિમાણ ૮૨૧+૨૧૦૬૪૭૩ ૧૩૭૩ર૦૦૪૫૪૯=૮૫ર૧ લેકનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004616
Book TitlePistalisa Agam Sankshipta Ruprekha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Hirabhai Naginbhai Jariwala
Publication Year1954
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy