________________
આ
જ
છે અને પક્ષતા-નિરૂપણ
છે
જે
જ છે
कारिकावली : सिषाधयिषया शून्या सिद्धिर्यत्र न विद्यते ।
स पक्षस्तत्र वृत्तित्वज्ञानादनुमितिर्भवेत् ॥७०॥ - मुक्तावली : पक्षवृत्तित्वमित्यत्र पक्षत्वं किम् ? तदाह-सिषाधयिषयेति । * सिषाधयिषाविरहविशिष्टसिद्धयभावः पक्षता, तद्वान् पक्ष इत्यर्थः ।।
મુક્તાવલી : પક્ષતા : હવે પક્ષતા શું વસ્તુ છે ? તે બતાવે છે. सिषाधयिषया शून्या सिद्धिर्यत्र न विद्यते स पक्षः ।
જયાં સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિ નથી, અર્થાત જ્યાં સિષાધષિાવિરવિશિષ્ટ છે સિદ્ધિનો અભાવ છે તે ‘પક્ષ' કહેવાય. એ પક્ષમાં હેતુની વૃત્તિતાના પરામર્શાત્મક જ જ્ઞાનથી અનુમિતિ થાય.
અનુમિતિ પ્રત્યે પરામર્શ કારણ છે.
પરામર્શ એટલે વ્યાપ્તિવિશિષ્ટ પક્ષધર્મતાનું જ્ઞાન. આ પરામર્શના લક્ષણમાં છે “પક્ષતા' ઘટકીભૂત છે, માટે જો અનુમિતિ પ્રત્યે પરામર્શ કારણ છે તો પરામર્શઘટકીભૂત છે આ પક્ષતા પણ કારણ છે. - હવે આ પક્ષતા એટલે શું? તે જોઈએ.
પર્વતમાં વહિની અનુમિતિ કરવી હોય તો પર્વતમાં વહ્નિની સિદ્ધિ (વહિનો જ નિશ્ચય) ન હોવી જોઈએ, કેમકે જો પર્વતમાં વહ્નિનો પ્રત્યક્ષાદિથી નિશ્ચય જ હોય તો મને આ પછી પર્વતમાં વઢિની અનુમિતિ થાય નહિ. આમ વદ્ધિની અનુમિતિમાં વદ્ધિની સિદ્ધિ છે
પ્રતિબંધક છે એ નક્કી થયું અને પ્રતિબંધકનો અભાવ : સિદ્ધભાવ અનુમિતિનું કારણ એ કી છે એ નક્કી થયું. પણ પ્રતિબંધક સિદ્ધિ હાજર હોવા છતાં જો પર્વતમાં વતિની અનુમતિ કા જ કરવાની ઈચ્છા = અનુમિત્સા = સિષાધષિા (પર્વતે વચનપતિયતા) હોય તો જ છે અનુમિતિ થાય છે. એટલે એ ઉપરથી નક્કી થાય છે કે અનુમિતિમાં સિદ્ધિ પ્રતિબંધક છે જ છે અને સિપાધયિષા (અનુમિત્સા) એ ઉત્તેજક છે. આથી સિષાયિષાવિરહવિશિષ્ટ છે સિદ્ધિ અનુમિતિ-પ્રતિબંધક છે અને સિપાધષિાવિરહવિશિષ્ટ સિદ્ધયભાવ એ અનુમિતિનો હેતુ છે.
પર્વત પક્ષમાં સિષાયિષાવિરવિશિષ્ટ સિદ્ધયભાવ એ જ પક્ષતા છે. આ વિશિષ્ટાભાવ એ વિશે જણાભાવપ્રયુક્ત, વિશેષ્યાભાવપ્રયુક્ત અને આ
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૫૦)