Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 374
________________ આ સર્વત્ર હોય જ તેવું નથી. ગ્રહણ અને શ્રાદ્ધવિધિમાં નિયત્વ અને નૈમિત્તિકત્વ સાથે રહે છે જુઓ; ૩૫રી (en) નાથાત્ ! મનક્ષત્રે શ્રાદ્ધ કર્યાત્ . અહીં આ બે ય નિત્યકર્મો છે, કેમકે ગ્રહણ-સમયે નિત્ય સ્નાન કરવા જણાવેલું છે જ અને જયારે જ્યારે ભરણી નક્ષત્ર હોય ત્યારે અવશ્ય શ્રાદ્ધ કરવાનું જણાવ્યું છે તેથી નિત્યકર્મ છે. વળી સ્નાન ગ્રહણને નિમિત્તે અને શ્રાદ્ધ ભરણી નક્ષત્ર આવે ત્યારે કરવાનું છે જ છે તેથી બંને નૈમિત્તિક કર્મો પણ છે. આમ નિત્યકર્મત્વ અને નૈમિત્તિક કર્મત્વ એક જ છે છે કર્મમાં સાથે રહી શકે છે, એમ સંધ્યાવંદનાદિમાં નિયત્વ-કામ્યત્વનો વિરોધ નથી. એ છે એટલે કે એમાં અહરહ વગેરે વાક્યથી પ્રતિપાદિત નિત્યત્વ પણ છે અને સચ્યામુપાસ વગેરે વાક્યથી પ્રતિપાદિત કામ્યત્વ પણ છે એવું અવિરોધપણે માની શકાય છે. એટલે જ જ એના ફળ તરીકે બ્રહ્મલોકાદિ માનવામાં કોઈ વાંધો નથી. તેથી તેમાં ફળ માનવામાં આ અનિત્ય બની જવાની આપત્તિ આવશે નહીં, કેમકે તેમાં નૈમિત્તિકત્વ માનેલું જ છે. આ શંકાકાર : જો આ રીતે તમે ત્યાં ફળની કલ્પના કરશો તો જયારે તેની કામના નહીં જે હોય ત્યારે અકરણની આપત્તિ આવશે ને ? કેમકે કામનાજ્ઞાન વિના પ્રવૃત્તિ થાય નહીં. આ નૈયાયિક : ના, તે આપત્તિ નહીં આવે, કેમકે ત્રિનિર્તવપરિવારઃ સર્વાન છે છે #ામાન માનુયા સ્થળે સર્વકામરૂપ કામ્ય હોવા છતાં તેનું નિત્યત્વ રહે જ છે તેમ અહીં એ પણ ફળ માનવા છતાં નિત્યત્વ રહેશે જ. જે કોઈમાં નિત્યત્વ હોય તેમાં ફળ હોય જ છે છે અને તેથી તેની કામના પણ હોય જ તેવી કલ્પના કરવી ઉચિત છે, કેમકે જો તેમ જ છે. માનવામાં ન આવે તો પ્રવૃત્તિ જ ન થવાની આપત્તિ આવે છે. શંકાકાર : પણ વેદમાં જણાવેલા વિધ્યર્થ “ઉપાસીત પ્રયોગથી જ કૃતિ સાધતા-જ્ઞાન જ થઈ જશે અને તેથી પ્રવૃત્તિ પણ થઈ જશે, તેથી ફળ માનવાની જરૂર નથી. નૈયાયિક : જયાં સુધી ઈષ્ટસાધનતાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી બીજા સેંકડો જ્ઞાન આ જ થાય તો પણ પ્રવૃત્તિ થવાની શક્યતા નથી. દિવસ દરમ્યાન ઘણાંની ઘણી બધી સલાહ સાંભળવા મળે છે પણ તેમાંની જે સલાહમાં આપણને ઈષ્ટસાધનતાનું જ્ઞાન થાય છે તેનો આ જ અમલ કરીએ છીએ. તેથી ઈષ્ટસાધનતાનું જ્ઞાન કારણ તરીકે માનવું જ જોઈએ, તેથી દિ તમારે નિત્યકર્મોમાં પણ ફળ માનવું પડશે, કેમકે તેમાં ફળ નહીં માનો તો ઈષ્ટસાધનતાજ જ્ઞાન જ નહીં થાય. मुक्तावली : यदपि पण्डापूर्वं फलमिति, तदपि न कामनाभावेऽकरणापत्ते । # # # ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૫) જ જ ક

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410