________________
છે
એ
આ સંધ્યાવંદનાદિનું પણ ફળ માનવાથી તેને નિત્યકર્મ ન માનવાની આપત્તિ આવશે, કેમકે છે - નિત્યકર્મને ફળવાળા માન્યા નથી. તે જ રીતે પ્રત્યવાયાભાવ રૂપ ફળ પણ માની શકાશે અને એ નહીં. ફળવાળા માનવાથી જ્યાં સુધી ફળની ઈચ્છા હોય ત્યાં સુધી તે કર્મ થશે અને જ ઈચ્છા પૂર્ણ થતાં તે પ્રવૃત્તિ બંધ થઈ જતાં તે કર્મ અનિત્ય બની જવાની આપત્તિ આવશે. આ . હવે આ આપત્તિ દૂર કરવા તેને ફલરહિત માનો, અર્થાત્ તેનું કોઈ ફળ જ નથી મા તેમ કહો તો તે ઈષ્ટનું સાધન ન બનવાથી તેમાં ઈષ્ટસાધનતા-જ્ઞાન નહીં થાય. અને આ
તેથી કારણભાવાતું પણ તેમાં પ્રવૃત્તિ ન થવાની આપત્તિ આવશે, તેથી વિધ્યર્થપ્રયોગનો અર્થ એવો ન કરાય.
વેદમાં જે બ્રહ્મલોકાવાપ્તિ અને પ્રત્યવાયાભાવને ફળ તરીકે જણાવેલા છે તેથી તેને જે અર્થવાદ (પ્રશંસાજનક વચનો) જ સમજવા, અર્થાત્ નિત્યકર્મનું (નિત્યત્વ-હાનિરૂપ છે જ આપત્તિને કારણે) ફળ માનવું નહિ. તે બ્રહ્મલોક-પ્રાપ્તિ વગેરે જે ફળ જણાવ્યા છે તે માત્ર પ્રવૃત્તિ કરવા પ્રેરવા માટે જ એ જણાવ્યા છે. તેનું તે કર્મની પ્રવૃત્તિમાં જ તાત્પર્ય છે પણ તેના ફળની સત્તામાં તાત્પર્ય જ જ નથી. જેમ પંજાબીઓમાં નાનું બાળક દૂધ ન પીએ તો કહે છે કે, “બેટા ! દૂધ નહીં પીએ તો ચોટલી વધશે. શિવ તે વઈતે વત્સ ગુર(ડવી)મૌષધ પિવડા દૂધ
પી, નહીં તો બાવો ઉપાડી જશે” વગેરે સ્થળે કથિત ફળની સત્તામાં તાત્પર્ય નથી પણ આ આ પ્રવૃત્તિની સત્તામાં જ તાત્પર્ય છે. તે રીતે પ્રસ્તુત નિત્યકર્મો બ્રહ્મલોકપ્રાપ્તિ કે છે પ્રત્યવાયાભાવ રૂપ ફળવાળા છે તેવા વેદવાક્ય-સ્થળે કથિત ફળની સત્તામાં તાત્પર્ય નથી છે છે પણ પ્રવૃત્તિની સત્તામાં તાત્પર્ય છે, તેથી તે નિત્યકર્મોને ફળ વિનાના માનવા જોઈએ. જો છે પણ તેમ માનવાથી ઈષ્ટસાધનતા-જ્ઞાનાભાવ થતાં પ્રવૃત્તિ ન થવાની આપત્તિ આવશે. . मुक्तावली : न, ग्रहणश्राद्धादौ नित्यत्वनैमित्तिकत्वयोरिव भरणीश्राद्धे काम्यत्वनैमित्तिकत्वयोरिव नित्यत्वकाम्यत्वयोरप्यविरोधात् । न च* कामनाभावेऽकरणापत्तिः, त्रिकालस्तवपाठादाविव कामनासद्भावस्यैव
कल्पनात् । ननु वेदबोधितकार्यताज्ञानात् प्रवृत्तिः सम्भवत्येवेति चेत् ? न, * इष्टसाधनत्वमविज्ञाय तादृशकार्यताज्ञानसहस्त्रेणापि प्रवृत्तेरसम्भवात् ।
- મુક્તાવલી : નૈયાયિક: ના, તે નિત્યકર્મોનું ફળ માનવા છતાં પણ તેઓ અનિત્ય ની જ થઈ જવાની આપત્તિ આવતી નથી, કેમકે નિત્યત્વ અને નૈમિત્તિકત્વનો એકસાથે વિરોધ જ જ ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૩)
જે
જો
કે