Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 387
________________ * मुक्तावली : यत्न इति । जीवनयोनियत्नो यावज्जीवनमनुवर्तते, स चातीन्द्रियः । तत्र प्रमाणमाह-शरीर इति । प्राणसञ्चारो हि अधिकश्वासादिर्यनसाध्यः । इत्थं च प्राणसञ्चारस्य सर्वस्य यत्नसाध्यत्वमनुमानात् । प्रत्यक्षयत्नस्य बाधाच्चातीन्द्रिययत्नसिद्धिः, स एव जीवनयोनियनः ॥ જ મુક્તાવલી (૩) જીવનયોનિરૂપ યત્નઃ જીવનયોનિયત્ન આખી જિંદગી સુધી હોય છે. છે તે અતીન્દ્રિય છે તેથી પ્રત્યક્ષ સિદ્ધ નથી માટે તેને અનુમાન-પ્રમાણથી સિદ્ધ કરે છે : છે * अधिकश्वासादिः प्राणसञ्चारो यत्नसाध्यः, प्रत्यक्षयत्नसाध्यतया दृष्टत्वात् । धावत: * प्रयत्नोत्कर्षेण श्वासक्रियोत्कर्षदर्शनात् । જો અધિક થાસાદિ પણ પ્રયત્નથી સાધ્ય છે તો સહજ થાસાદિ રૂપ પ્રાણસંચાર એ પણ પ્રયત્નથી સાધ્ય છે જ અને તે પ્રયત્ન= જીવનયોનિયત્ન અતીન્દ્રિય છે. જીવનયોનિ (કારણ) રૂપ પ્રયત્ન શરીરમાં છે. શરીરમાં શ્વાસાદિ પ્રક્રિયા, . રૂધિરાભિસરણ, અચ્યાદિ યોજના વિગેરેમાં જીવન કારણ છે, અર્થાત્ તે ઘટી બનાવવાની પ્રવૃત્તિરૂપ પ્રયત્ન નથી કે “લાવ, હું રૂધિરનું અભિસરણ કરું તેવું વિચારી ને ન શકાય. આ બધો ય પ્રયત્ન જીવનને લીધે જ થાય છે. કહ્યું છે કે જો ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૮) જ કે કોઈ જ

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410