Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 388
________________ 0 0 0 0 0 0 0 0 ગુરૂત્વ-નિરૂપણ જ कारिकावली : अतीन्द्रियं गुरुत्वं स्यात्पृथिव्यादिद्वये तु तत् । अनित्ये तदनित्यं स्यान्नित्ये नित्यमुदाहृतम् ॥१५३॥ तदेवासमवायि स्यात्यतनाख्ये तु कर्मणि । मुक्तावली : गुरुत्वं निरूपयति-अतीन्द्रियमिति । अनित्य इति । अनित्ये द्वयणुकादौ तद्=गुरुत्वमनित्यम् । नित्ये परमाणौ नित्यम् । गुरुत्वमित्यनुवर्तते । तद् गुरुत्वम्, असमवायि=असमवायिकारणम् । पतनेति । आद्यपतन इत्यर्थः । છે મુક્તાવલીઃ (૧૮) ગુરૂત્વ-નિરૂપણ ગુરુત્વ એ અતીન્દ્રિય પદાર્થ છે. તે પૃથ્વી અને આ જલ આ બે જ દ્રવ્યોમાં રહ્યું છે. પતનનું કારણ ગુરૂત્વ છે અને તેજો , વાયુ વગેરે દ્રવ્યોનું શું પતન થતું નથી તેથી તેમનામાં ગુરૂત્વ નથી. પરમાણુમાં નિત્ય ગુરૂત્વ છે. બાકીના છે અનિત્ય યણુકાદિમાં અનિત્ય ગુરૂત્વ છે. ગુરૂત્વ એ પતનનું અસમવાયિકારણ છે. જો કે દ્વિતીયાદિ પતનનું અસમવાધિકારણ . વેગ છે તેથી અહીં ગુરૂત્વને પ્રથમ પતનનું અસમવાધિકારણ જાણવું; પણ પછીથી જે પતન થાય છે તેનું નહિ. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૯) સી છે ,

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410