Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 390
________________ 0 0 0 સ્નેહ-નિરૂપણ છે જે છે તે છે कारिकावली : स्नेहो जले स नित्योऽणावनित्योऽवयविन्यसौ । तैलान्तरे तत्प्रकर्षाद्दहनस्यानुकूलता ॥१५७॥ * मुक्तावली : स्नेहं निरूपयति-स्नेहो जले इति । जल एवेत्यर्थः । असौ-स्नेहः। * ननु पृथिव्यामपि तैले स्नेह उपलभ्यते, न चासौ जलीयः, तथा सति दहनप्रातिकूल्यं स्यात्, अत आह-तैलान्तर इति । तत्प्रकर्षात् = स्नेहप्रकर्षात्। * तैले उपलभ्यमानः स्नेहोऽपि जलीय एव, तस्य प्रकृष्टत्वादग्नेरानुकूल्यम् । * अपकृष्टस्नेहं हि जलं वह्निं नाशयतीति भावः । છે મુક્તાવલી : (૨૦) સ્નેહ-નિરૂપણ : સ્નેહ જલ-પરમાણુમાં નિત્ય છે અને છે. ચણકાદિમાં અનિત્ય છે. તૈલાન્તરમાં અર્થાત્ તેલની અંદર સ્નેહનો પ્રકર્ષ હોય છે, છે કેમકે તેલ પણ જલ છે. શંકાકાર જલ એ અગ્નિનું વિરોધી છે તેથી જલ હોય તો અગ્નિ ન રહેવો જોઈએ, છે જ્યારે તેલ તો અગ્નિને અનુકૂળ બને છે તેથી તેલને જલ ન માનતાં પૃથ્વી દ્રવ્ય માનવું જ જોઈએ, તેથી પૃથ્વી દ્રવ્યમાં સ્નેહ રહે છે, તેથી તેલમાં સ્નેહ છે તેમ માનવું જોઈએ. તૈયાયિકઃ ના, પૃથ્વી દ્રવ્યમાં સ્નેહ રહેતો જ નથી. તેમાં જે સ્નેહ છે તે જલીયા આ જ છે પણ તેમાં સ્નેહનો પ્રકર્ષ હોવાથી તે દહનને પ્રતિકૂળ બનવાને બદલે દહનને આ જ અનુકૂળ બને છે. અપકૃષ્ટ સ્નેહવાળું જલ વતિનું નાશક છે, પણ પ્રકૃષ્ટ સ્નેહવાળું તેલ વદ્વિનું છે ઉત્પાદક છે. તેથી તેલમાં સ્નેહ માનવામાં વાંધો નથી. રાજા રા ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૮૧) છે છે

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410