________________
0 0 0 સ્નેહ-નિરૂપણ છે જે છે તે છે कारिकावली : स्नेहो जले स नित्योऽणावनित्योऽवयविन्यसौ ।
तैलान्तरे तत्प्रकर्षाद्दहनस्यानुकूलता ॥१५७॥ * मुक्तावली : स्नेहं निरूपयति-स्नेहो जले इति । जल एवेत्यर्थः । असौ-स्नेहः। * ननु पृथिव्यामपि तैले स्नेह उपलभ्यते, न चासौ जलीयः, तथा सति
दहनप्रातिकूल्यं स्यात्, अत आह-तैलान्तर इति । तत्प्रकर्षात् = स्नेहप्रकर्षात्। * तैले उपलभ्यमानः स्नेहोऽपि जलीय एव, तस्य प्रकृष्टत्वादग्नेरानुकूल्यम् । * अपकृष्टस्नेहं हि जलं वह्निं नाशयतीति भावः । છે મુક્તાવલી : (૨૦) સ્નેહ-નિરૂપણ : સ્નેહ જલ-પરમાણુમાં નિત્ય છે અને છે. ચણકાદિમાં અનિત્ય છે. તૈલાન્તરમાં અર્થાત્ તેલની અંદર સ્નેહનો પ્રકર્ષ હોય છે, છે કેમકે તેલ પણ જલ છે.
શંકાકાર જલ એ અગ્નિનું વિરોધી છે તેથી જલ હોય તો અગ્નિ ન રહેવો જોઈએ, છે જ્યારે તેલ તો અગ્નિને અનુકૂળ બને છે તેથી તેલને જલ ન માનતાં પૃથ્વી દ્રવ્ય માનવું જ જોઈએ, તેથી પૃથ્વી દ્રવ્યમાં સ્નેહ રહે છે, તેથી તેલમાં સ્નેહ છે તેમ માનવું જોઈએ.
તૈયાયિકઃ ના, પૃથ્વી દ્રવ્યમાં સ્નેહ રહેતો જ નથી. તેમાં જે સ્નેહ છે તે જલીયા આ જ છે પણ તેમાં સ્નેહનો પ્રકર્ષ હોવાથી તે દહનને પ્રતિકૂળ બનવાને બદલે દહનને આ જ અનુકૂળ બને છે.
અપકૃષ્ટ સ્નેહવાળું જલ વતિનું નાશક છે, પણ પ્રકૃષ્ટ સ્નેહવાળું તેલ વદ્વિનું છે ઉત્પાદક છે. તેથી તેલમાં સ્નેહ માનવામાં વાંધો નથી.
રાજા
રા
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૩૮૧)
છે
છે