________________
આ સર્વત્ર હોય જ તેવું નથી. ગ્રહણ અને શ્રાદ્ધવિધિમાં નિયત્વ અને નૈમિત્તિકત્વ સાથે રહે છે
જુઓ; ૩૫રી (en) નાથાત્ ! મનક્ષત્રે શ્રાદ્ધ કર્યાત્ . અહીં આ બે ય નિત્યકર્મો છે, કેમકે ગ્રહણ-સમયે નિત્ય સ્નાન કરવા જણાવેલું છે જ અને જયારે જ્યારે ભરણી નક્ષત્ર હોય ત્યારે અવશ્ય શ્રાદ્ધ કરવાનું જણાવ્યું છે તેથી
નિત્યકર્મ છે. વળી સ્નાન ગ્રહણને નિમિત્તે અને શ્રાદ્ધ ભરણી નક્ષત્ર આવે ત્યારે કરવાનું છે જ છે તેથી બંને નૈમિત્તિક કર્મો પણ છે. આમ નિત્યકર્મત્વ અને નૈમિત્તિક કર્મત્વ એક જ છે છે કર્મમાં સાથે રહી શકે છે, એમ સંધ્યાવંદનાદિમાં નિયત્વ-કામ્યત્વનો વિરોધ નથી. એ છે એટલે કે એમાં અહરહ વગેરે વાક્યથી પ્રતિપાદિત નિત્યત્વ પણ છે અને સચ્યામુપાસ
વગેરે વાક્યથી પ્રતિપાદિત કામ્યત્વ પણ છે એવું અવિરોધપણે માની શકાય છે. એટલે જ જ એના ફળ તરીકે બ્રહ્મલોકાદિ માનવામાં કોઈ વાંધો નથી. તેથી તેમાં ફળ માનવામાં આ અનિત્ય બની જવાની આપત્તિ આવશે નહીં, કેમકે તેમાં નૈમિત્તિકત્વ માનેલું જ છે. આ
શંકાકાર : જો આ રીતે તમે ત્યાં ફળની કલ્પના કરશો તો જયારે તેની કામના નહીં જે હોય ત્યારે અકરણની આપત્તિ આવશે ને ? કેમકે કામનાજ્ઞાન વિના પ્રવૃત્તિ થાય નહીં. આ
નૈયાયિક : ના, તે આપત્તિ નહીં આવે, કેમકે ત્રિનિર્તવપરિવારઃ સર્વાન છે છે #ામાન માનુયા સ્થળે સર્વકામરૂપ કામ્ય હોવા છતાં તેનું નિત્યત્વ રહે જ છે તેમ અહીં એ
પણ ફળ માનવા છતાં નિત્યત્વ રહેશે જ. જે કોઈમાં નિત્યત્વ હોય તેમાં ફળ હોય જ છે છે અને તેથી તેની કામના પણ હોય જ તેવી કલ્પના કરવી ઉચિત છે, કેમકે જો તેમ જ છે. માનવામાં ન આવે તો પ્રવૃત્તિ જ ન થવાની આપત્તિ આવે છે.
શંકાકાર : પણ વેદમાં જણાવેલા વિધ્યર્થ “ઉપાસીત પ્રયોગથી જ કૃતિ સાધતા-જ્ઞાન જ થઈ જશે અને તેથી પ્રવૃત્તિ પણ થઈ જશે, તેથી ફળ માનવાની જરૂર નથી.
નૈયાયિક : જયાં સુધી ઈષ્ટસાધનતાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી બીજા સેંકડો જ્ઞાન આ જ થાય તો પણ પ્રવૃત્તિ થવાની શક્યતા નથી. દિવસ દરમ્યાન ઘણાંની ઘણી બધી સલાહ સાંભળવા મળે છે પણ તેમાંની જે સલાહમાં આપણને ઈષ્ટસાધનતાનું જ્ઞાન થાય છે તેનો આ
જ અમલ કરીએ છીએ. તેથી ઈષ્ટસાધનતાનું જ્ઞાન કારણ તરીકે માનવું જ જોઈએ, તેથી દિ તમારે નિત્યકર્મોમાં પણ ફળ માનવું પડશે, કેમકે તેમાં ફળ નહીં માનો તો ઈષ્ટસાધનતાજ જ્ઞાન જ નહીં થાય. मुक्तावली : यदपि पण्डापूर्वं फलमिति, तदपि न कामनाभावेऽकरणापत्ते । # # # ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૫) જ
જ
ક