________________
છેપ્રતિયોગિતા તો સાધ્યતા વચ્છેદકસંયોગસંબંધાવચ્છિન્ના નથી અને સાધ્યતાવચ્છેદકધર્મ
ધૂમવાવચ્છિન્ના પણ નથી. એટલે સમવાયે ન ઘટાભાવીય પ્રતિયોગિતામાં જ - સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ એતદુભયનો અભાવ છે જ મળી ગયો, માટે તે સાધ્યતાવચ્છેદકસંબન્ધાવચ્છિન્ન, સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્ન સાધ્ય ધૂમનું સામાનાધિકરણ્ય હેતુમાં જતાં લક્ષણની અતિવ્યાપ્તિ થઈ.
હવે પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ કહ્યો, અર્થાત્ હત્યધિકરણમાં જેટલા આ અભાવ મળે તે બધા ય અભાવની પ્રતિયોગિતામાં ઉક્ત ઉભયાભાવની વિવક્ષા કરી માટે બસ આ અતિવ્યાપ્તિ નહિ આવે, કેમકે હેવધિકરણ અયોગોલકમાં જેમ સમવાયેન ઘટાભાવ ક છે તેમ સંયોગેન ધૂમાભાવ પણ છે. આ ધૂમાભાવીય પ્રતિયોગિતા સંયોગસંબંધા૪ વચ્છિન્ના છે તથા ધૂમત્વાવચ્છિન્ના છે. આમ પ્રતિયોગિતામાં સંયોગસંબંધાવચ્છિન્નત્વ જ છે તથા મત્વાવચ્છિન્નત્વ છે. હવે સાધ્યતાવછેદક ધર્મ પણ ધમત્વ જ છે અને જે છે સાધ્યતાવચ્છેદક સંબંધ સંયો ગ જ છે એટલે ધૂમાભાવીય પ્રતિયોગિતામાં છે
સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ અને સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ એતદુભય રહી એ ગયા, ઉભયાભાવ ન મળ્યો. આમ અયોગોલકનિષ્ઠ સમવાયેન ઘટાભાવીય િપ્રતિયોગિતામાં તાદશોભયાભાવ મળવા છતાં અયોગોલકનિષ્ઠ સંયોગેન ધૂમાભાવીય
પ્રતિયોગિતામાં તાદશોભયાભાવ ન મળવાથી પ્રતિયોગિતા સામાન્યમાં (બધી અભાવીય આ પ્રતિયોગિતામાં) ઉભયાભાવ ન મળ્યો એટલે લક્ષણની અતિવ્યાપ્તિ ન થઈ.
मुक्तावली : ननु प्रमेयवह्निमान् धूमादित्यादौ प्रमेयवह्नित्वावच्छिन्नत्वम* प्रसिद्धम्, गुरुधर्मस्याऽनवच्छेदकत्वादिति चेत् ? न, कम्बुग्रीवादिमानास्तीति
प्रतीत्या कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नप्रतियोगिताविषयीकरणेन गुरुधर्मस्या* प्यवच्छेदकत्वस्वीकारादिति संक्षेपः ॥
* ગુરુધર્મ પણ અવચ્છેદક બની શકે ? પર મુક્તાવલીઃ પ્રશ્ન : હજી આ લક્ષણની ‘yખે દ્વિમાન્ ધૂમ7' સ્થાને અવ્યાપ્તિ કરી
થાય છે. અહીં હત્યધિકરણ પર્વત છે, તેમાં સંયોગેન ઘટાભાવ લઈશું. આ ઘટાભાવીય છે મનું પ્રતિયોગિતા ઘટત્વધર્માવચ્છિન્ના છે, સંયોગસંબંધાવચ્છિન્ના છે, અર્થાત્ આ છે જ ઘટાભાવીય પ્રતિયોગિતામાં ઘટવધર્માવચ્છિન્નત્વ છે, સંયોગસંબંધાવચ્છિન્નત્વ છે. હવે આ એ સાધ્યતાવચ્છેદક ધર્મ પ્રમેયવહ્નિત્વ છે, સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ છે. હવે આ
છે જે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૫૫) કે જે છે તે છે કે જે