________________
शक्तिरिति सम्प्रदायः । नव्यास्तु ईश्वरेच्छा न शक्तिः, किन्त्विच्छैव, तेन आधुनिकसङ्केतितेऽपि शक्तिरस्त्येवेत्याहुः ।
* શક્તિ-નિરૂપણ * મુક્તાવલી : શક્તિ કે લક્ષણા એ પદના પદાર્થ સાથે સંબંધરૂપ છે. સ્માત પલાત જે સમર્થો વોદ્ધિવ્ય: એવી જે ઈશ્વરેચ્છા તે જ શક્તિ છે.
अस्मात् घटपदात् अयं पृथुबुनोदराद्यात्मकजात्याकृतिविशिष्टव्यक्तिरूपोऽर्थो । જ તિવ્ય કૃત્યર્થ
ઘટપદથી ઘટપદાર્થનો બોધ થાઓ' એવી જે ઈશ્વરેચ્છા છે તે જ ઘટપદમાં રહેલી આ ઘટપદાર્થ-નિરૂપિત શક્તિ છે.
પદમાં શક્તિ રહે માટે પદ શક્ત કહેવાય અને પદાર્થ શક્ય કહેવાય. આ પ્રશ્નઃ અગિયારમા દિવસે પિતા પોતાના પુત્રનું રમેશ વિગેરે નામ પાડે છે. તે રમેશ જ છે પદમાં તો ઈશ્વરેચ્છા રૂપ શક્તિ નહિ રહે ને ? કેમકે ત્યાં ક્યાંથી ઈશ્વરેચ્છા આવે ? છે ઉત્તર : વિશેન પિતા નામ ' એવી શ્રુતિ છે, એટલે ઈશ્વરોચ્ચરિત છે
આ શ્રુતિ હોવાથી ત્યાં પણ ઈશ્વરેચ્છા છે જ. આ પ્રશ્ન : વ્યાકરણમાં નદી-વૃદ્ધિ-ઇ-લુફ વિગેરે જે પાણિની આદિએ કરેલા
આધુનિક સંકેતો છે તેમાં તો ઈશ્વરેચ્છારૂપ શક્તિ નથી જ. અને જો શક્તિ ન હોય તો એ નદી વિગેરે આધુનિક પદોથી જે પદાર્થનો બોધ થાય છે તે શી રીતે થાય છે? કેમકે
જો નદી વિગેરે આધુનિક પદો શક્ત ન બને તો તેનાથી પદાર્થનો બોધ પણ ન જ થાય. છે ઉત્તર : તમારી વાત બરાબર છે. અમે તો ત્યાં ઈશ્વરેચ્છારૂપ શક્તિ માનતા નથી. આ છે છતાં તે તે નદી વિગેરે સંકેતોથી પદાર્થબોધ થાય છે તે નદી વિગેરે સંકેતોમાં શક્તિનો છે જે ભ્રમ થવાથી થાય છે. છે. અહીં નવ્યો તો કહે છે કે એમ કહેવું બરોબર નથી. સર્વત્ર ઈશ્વરીય ઇચ્છા એ જ જ શક્તિ પદાર્થ નથી કિન્તુ ઈચ્છા એ શક્તિ પદાર્થ છે. એટલે વેદ-પદોમાં ઈશ્વરેચ્છારૂપ જ શક્તિ છે, જ્યારે આધુનિક સંકેતોમાં સંકેત-કર્તાની ઈચ્છારૂપ શક્તિ છે એમ માનવું એ આ જ બરોબર છે. * मुक्तावली : शक्तिग्रहस्तु व्याकरणादितः । तथाहिકે જો ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૩૧) નિ છે