________________
આ આખ્યાતથી અભિહિત બનવાની આપત્તિ ન જ આવે.
મૈત્ર પદ તો સાદેશ્યાદિ ઇતરના વિશેષણ તરીકે તાત્પર્યનો વિષય નથી જ, માટે તે કર્મવાઘનવરુદ્ધ એવું પ્રથમાન્તપદોપસ્થાપ્ય છે જ, એટલે તેની સંખ્યા આખ્યાતથી જ અભિહિત બની જ જાય.
પર્વ અને મુખ્યત્વે અહીં હવે મને પદ કર્મવાઘનવરુદ્ધ= ઇતરવિશેષણત્વેન જ તાત્પર્યાવિષય બની જાય છે, કેમકે અન્ન પદ એ કર્મત્વથી ઇતર સાદૃશ્ય-
કતાદિનું છે વિશેષણ બને એવા તાત્પર્યનો (એવી વક્તાની ઈચ્છાનો) વિષય નથી જ. આ રીતે
“કત્યાઘનવરુદ્ધ પદના નિવેશનું ફળ કહ્યું. * मुक्तावली : यत्र कर्मादौ न विशेषणत्वे तात्पर्यं तद्वारणाय प्रथमान्तेति । यद्वार * धात्वर्थातिरिक्ताविशेषणत्वं प्रथमदलार्थः । तेन चैत्र इव मैत्रो गच्छतीत्यत्र 3. चैत्रादेर्वारणम् ।
મુક્તાવલીઃ હવે ‘પ્રથમાન્તપદો પસ્થાપ્ય” કેમ કહ્યું ? તે કહે છે. જો આ નિવેશ ન જ કરે તો ચૈત્ર: તાડુન પતિ સ્થળે તડુલની સંખ્યા આખ્યાતથી અભિહિત થઈ જવાની છે
આપત્તિ આવે, કેમકે તસ્કુલ પદ એ કર્મત્વથી ઇતર સાદેશ્યાદિનું વિશેષણ બને એવા જ છે તાત્પર્યનો અવિષય છે જ. આમ તે કર્મવાદ્યનવરુદ્ધ થઈ જાય. પણ હવે પ્રથમાન્તજ પદોપસ્થાપ્ય કહેવાથી તસ્કુલ પદ પ્રથમાનતપદો પસ્થાપ્ય નથી માટે તેની સંખ્યા આખ્યાતથી અભિહિત થવાની આપત્તિ નહિ આવે.
વૈયાકરણો સર્વત્ર કર્તાને ધાત્વર્થનું વિશેષણ માને છે. એટલે તેમના મતે તો ચૈત્ર તપુત્રે પતિ ઇત્યાદિ સ્થળે ચૈત્ર વિગેરે કર્તા એ કર્મત્વથી ઇતર જે ધાત્વર્થ, તેનું છે છે વિશેષણ બને છે.
વૈયાકરણોના મતે ધાત્વર્થમુખ્યવિશેષ્યક શાબ્દબોધ થાય છે. चैत्रः तण्डुलं पचति = चैत्राभिन्नकर्तृकतण्डुलकर्मकपाकः ।
ક
વિશેષણ
વિશેષ્ય = ચૈત્રસ્તૃત કુત્તાવ . નિયાયિકોના મતે પ્રથમન્નાર્થમુખ્યવિશેષ્યક શાબ્દબોધ થાય છે.
શિયાસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૧૩