________________
નવલથાપની,
આપતામહ
થોગસંબંધ
ઉતાવચ્છિનો
पर्वतो वह्निमान् धूमात्)
.
wa mito
ere
જી
Luberona lortie the
આ જ પ્રમાણે જયાં વિશેષરતાદિ સ્વરૂપસંબંધથી ઇતરત્વની વ્યાપકતા છે ગંધાત્યન્તાભાવમાં ગૃહીત થતી હોય ત્યાં ગંધાભાવાભાવથી ઇતરત્વનો અત્યન્તાભાવ છે એ સિદ્ધ થશે. છે દા.ત. પૃથ્વી રૂપ્યો fમઘતે અશ્વવસ્વાન્ ! અહીં સાધ્ય છે ઇતરભેદ અને - સાધ્યાભાવ છે ઇતરભેદભાવ = ઇતરત્વ. ઇતરત્વ રૂપ સાધ્યાભાવની વ્યાપકતા
વિશેષણતા સંબંધથી ગંધાભાવમાં છે, અર્થાત્ જ્યાં જ્યાં પૃથ્વીથી ઈતરત્વ છે ત્યાં ત્યાં જ આ ગંધાભાવ પણ છે જ. આમ ઈતરત્વ અને ગંધાભાવનો વ્યાપ્ય-વ્યાપકભાવ વિશેષણતા આ સંબંધથી છે, અર્થાત્ ગંધાભાવ રૂ૫ વ્યાપકની પ્રત્યે ઈતરત્વ વિશેષણતા સંબંધેન વ્યાપ્ય છે જ બને છે. આથી અહીં એ જ વિશેષણતા સંબંધથી ગંધાભાવના અભાવથી વેતરત્વનો છે આ અત્યંતાભાવ પક્ષ પૃથ્વીમાં ગૃહીત થશે, અર્થાત્ પૃથ્વીરૂપ પક્ષમાં ઈતરત્વનો ભેદ છે, જ અર્થાત્ અભાવ છે, કારણ કે વિશેષણતા સંબંધથી ગંધના અભાવનો અભાવ પક્ષી જ પૃથ્વીમાં છે. ગંધાભાવનો અભાવ = ગંધનો સદ્ભાવ પક્ષ પૃથ્વીમાં વિશેષણતા સંબંધથી છે છે છે માટે પૃથ્વીરૂપ પક્ષમાં ઈતરત્વનો જે અભાવ છે તે અત્યંતાભાવ કહેવાશે.
पथ्वी स्वेतरेभ्यो भिद्यते गन्धवत्त्वात् સાધ્યાભાવ = સ્વૈતરભેદભાવ=
સ્વૈતરત્વ વિશેષરતાન
સંબંધન
ગંધાભાવ પ્રત્યે વ્યાપક છે.
૧૫ ૫e
Pet-PU
*
*
PEાણીe
* *
* मुक्तावली : यत्र तु तादात्म्यसम्बन्धेनेतरव्यापकता गन्धाभावस्य गृह्यते तत्र
तादात्म्यसम्बन्धेनेतरस्याभावः सिद्धयति, स एवान्योन्याभावः । एवं यत्र છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૪) કિશોર