________________
7
9 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 છે મુક્તાવલીઃ (૨) વિરુદ્ધ સાધ્યવ્યાપીમૂનામાવતિયોનો હેતુ વિરુદ્ધ છે
શઃ નિત્યઃ શાર્વવાનું અહીં નિયત્વ સાધ્ય છે. જ્યાં જયાં નિત્યત્વ છે ત્યાં જ તે ત્યાં કાર્યવાભાવ છે, અર્થાત્ નિત્યત્વ સાધ્યનો વ્યાપક કાર્યત્વાભાવ છે. આ જ આ કાર્યત્વાભાવનો પ્રતિયોગી કાર્યત્વ હેતુ છે માટે તે વિરૂદ્ધ કહેવાય. જ આ જ દોષ બીજી રીતે પણ કહી શકાય : સામવવ્યાપ્યો (સથવો) હેતુ
વિરુદ્ધ જ કાર્યત્વ હેતુ એ વિરૂદ્ધ છે, કેમકે તે નિત્યત્વરૂપ સાધ્યનો વ્યાપ્ય નથી કિન્તુ છે નિત્યવાભાવરૂપ સાધ્યાભાવનો વ્યાપ્ય છે. જયાં કાર્યત્વ છે ત્યાં નિત્યત્વાભાવ છે. આ
ટૂંકમાં જે હેતુ સાધ્યનો સાધક ન બનીને સાધ્યાભાવનો સાધક બને તે હેતુ વિરૂદ્ધ જ કહેવાય.
આ વિરૂદ્ધનું જ્ઞાન એ પક્ષમાં સાધ્યાભાવની સામગ્રીવાળું છે માટે પક્ષમાં જ સાધ્યાનુમિતિનું પ્રતિબંધક બને છે. જ કેટલાક વિરૂદ્ધ દોષ જ્ઞાનને પરામર્શ કે વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક માને છે. આ પ્રશ્ન : સત્કૃતિપક્ષ અને વિરૂદ્ધ બે ય હેતુઓ સાધ્યાભાવના સાધક છે તો તે બેમાં જ ફરક શું?
ઉત્તર : સત્પતિપક્ષમાં બીજો (પ્રતિ) હેતુ સાધ્યાભાવસાધક છે.
हृदो वयभाववान् जलात् । છે અહીં ધૂમ નહિ પરતુ ધૂમથી અન્ય જલ હેતુ વહુન્યભાવ = સાધ્યાભાવનો સાધક છે જ બન્યો છે. એ જ રીતે સાધ્યાભાવ = વહુન્યભાવાભાવ = વતિનો સાધક પ્રતિહેતુ ધૂમ છે બન્યો છે. જ્યારે વિરૂદ્ધ સ્થળે તો તે જ હેતુ સાધ્યાભાવનો સાધક બને છે.
શઃ નિત્ય: વાર્યવાહૂા. શઃ નિત્ય ક્ષાર્થત્યાત્
અહીં એક જ કાર્યત્વ હેતુ અનિત્યત્વાભાવ = નિત્યસ્વરૂપ સાધ્યાભાવના સાધક છે છું તરીકે મુકાયો છે. આમ સત્પતિપક્ષ સ્થળે સાધ્યના સાધક હેતુને જ સાધ્યાભાવ-સાધક છે. તરીકે માનવાનો ભ્રમ થતો નથી, જયારે વિરૂદ્ધ સ્થળે સાધ્યસાધક હેતુને જ છે સાધ્યાભાવનો સાધક માનવાનો ભ્રમ થાય છે. આ ભ્રમરૂપ અશક્તિને લીધે વિરૂદ્ધ હેતુ છે
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૮૪) હિર