________________
હું અનુમિયાત્મક જ્ઞાનનું પ્રતિબંધક નહિ બને ? એમ તમારે કહેવું છે ? તો શું બે ય છે. આ પરામર્શથી બે ય નિશ્ચયાત્મક અનુમિતિ થઈ જશે ?
રત્નકોશકાર : ના, બે ય પરામર્શથી સંશયાકાર અનુમિતિ થશે. તે આ રીતે :
એક માણસને મંદ અંધકારમાં પુરોવર્સી પદાર્થને જોઈને પુત્વવ્યાવિટવોટ# વિમાનયમ, થાણુતામવિવ્યાપ્યRવરVIવિમાનયમ્ એમ બે પરસ્પરવિરોધિકોટિઢયવ્યાપ્યવત્તાના પ્રત્યક્ષાત્મક પરામર્શ થયા. આની ઉત્તરક્ષણે કોઈપણ કોટિનો નિશ્ચય ન જ થતાં એને ઉભયકોટિક “સ્થાપુને વા' એવો પ્રત્યક્ષાત્મક સંશય જ થાય છે, પણ સ્થાન પર્વ અથવા પુરુષ પ્રવ એવો નિશ્ચય તો નથી જ થતો. કહેવાનો આશય એ છે કે આ છેતદભાવવ્યાપ્યવત્તા(સ્થાણુત્વાભાવવ્યાપ્યવત્તા)નું જ્ઞાન એ તયાયવત્તાનિશ્ચયનું છે જ પ્રતિબંધક ન બન્યું અને પ્રત્યક્ષાત્મક સંશય ઉત્પન્ન થયો. એ જ રીતે વહુન્યભાવઆ વ્યાપ્યજલવદત્વવત્તાનું જ્ઞાન વહિવ્યાપ્યધૂમવદત્વવત્તાના જ્ઞાનનો પ્રતિબંધ ન કરે પણ તેવા બે વિરોધિકોટિયવાળા જ્ઞાનથી દૂર વદ્વિષાર્ વી ? એવી સંશયાત્મક
અનુમિતિ થાય એમ માનવું જ જોઈએ. से मुक्तावली : यत्र चैककोटिव्याप्यदर्शनं तत्राधिकबलतया द्वितीयकोटि
भानप्रतिबन्धान संशयः । फलबलेन चाधिकबलसमबलभावः कल्प्यत * इत्याहुः।
મુક્તાવલી : અહીં એક વાત સમજી રાખવી કે બે વિરોધી કોટિ ઉપસ્થિત થવા છતાં જ કે જો એક કોટિમાં સહકારીવશાત્ નિર્ણય થઈ જાય તો પછી તે કોટિ બળવાન બને અને છે તેની વિરોધી કોટિ દુર્બળ બને, એટલે ત્યાં તો બળવાનકોટિકજ્ઞાન એ વિરોધી કોટિકએ જ્ઞાનનો પ્રતિબંધ કરી જ દે. એટલે તેવા સ્થાને બે ય કોટિ (બળવાન અને દુબળી) છે છે ઉપસ્થિત હોવા છતાં સંશયાત્મક અનુમિતિ ન થાય કિન્તુ જે કોટિમાં નિર્ણય થયો હોય છે જ તે કોટિની નિશ્ચિત અનુમિતિ જ થાય.
પ્રશ્ન : એ શી રીતે ખબર પડે કે પહેલી કોટિ અથવા તો બીજી કોટિ દુર્બળ બની છે જ છે અથવા બે ય કોટિ સરખી જ છે ?
રત્નકોશકાર : એ તો ફળ ઉપરથી નિર્ણય થાય. જો સંશયાત્મક અનુમિતિ રૂ૫ ફળ ને ઉત્પન્ન થાય તો તે ઉપરથી કલ્પના થઈ શકે કે બે ય કોટિમાં ક્યાંય નિર્ણય થયો નથી કો માટે બે ય સમબળવાળી છે. જો પહેલી કોટિની નિશ્ચયાત્મક અનુમિતિ થાય તો એ છે છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૯૦) િ
છે.