________________
આ સંશય-નિશ્ચયસાધારણ જ્ઞાનને પક્ષતા જ ન મનાય. અને તેથી હવે એ પ્રશ્ન ઊભો રહેતો
જ નથી કે બાધ અને સત્પતિપક્ષ દોષ તે પક્ષતાના પ્રતિબંધક બનીને હેત્વાભાસ બને છે છે. માટે બાધ-સત્કૃતિપક્ષને અનુમિતિના જ પ્રતિબંધક માનીને હેત્વાભાસ કહેવાય છે જો ઈએ. * मुक्तावली : एवं साध्याभावज्ञाने प्रमात्वज्ञानमपि न प्रतिबन्धकं , मानाभावात् गौरवाच्च । अन्यथा सत्प्रतिपक्षादावपि तदभावव्याप्यवत्ताज्ञाने । प्रमात्वविषयकत्वेन प्रतिबन्धकतापत्तेः ।
પ્રશ્ન : “ો વહ્નિનાર્ એવી અનુમિતિનો પ્રતિબંધ વચમાવવાનું દૂર એવા આ જ્ઞાનથી થાય' એમ તમે કહ્યું તે બરોબર નથી. વચમાવવાન્ દૂઃ એ જ્ઞાન પ્રમા છે' છે એવું જયારે ભાન થાય ત્યારે જ “ફૂલો વદ્વિમાન અનુમિતિનો પ્રતિબંધ થઈ જાય. જ વચમાવવાન્ દૂઃ જ્ઞાન થાય અને તેમાં જો પ્રમાત્વનો નિશ્ચય ન થાય તો કુવો વદ્વિમાન અનુમિતિનો પ્રતિબંધ થઈ શકતો નથી. માટે અનુમિતિનો પ્રતિબંધ છે વહુન્યભાવવધૂદ જ્ઞાનથી નથી થતો કિન્તુ વહુન્યભાવવઠ્ઠદજ્ઞાનધર્મિક પ્રમાત્વછે નિશ્ચયથી જ થાય છે. માટે એને જ અનુમિતિ પ્રતિબંધક માનવો જોઈએ. અહીં જ જ અનુમિતિનો પ્રતિબંધ જે કરે તે પ્રમાત્વ-નિશ્ચયને જ બાપ કહેવો જોઈએ. વહુન્યભાવ
વહૂદજ્ઞાનધર્મિક જે પ્રમાત્વ-નિશ્ચય તે જ બાધ. તેનાથી અનુમિતિ-પ્રતિબંધ થાય અને જે આ તાદશ પ્રમા–નિશ્ચયાભાવ એ દૂ વહ્નિતાનું અનુમિતિનો જનક બને એમ કેમ ન કહેવાય?
ઉત્તર : સાધ્યાભાવના જ્ઞાનમાં પ્રમાત્વનો નિશ્ચય એ અનુમિતિ-પ્રતિબંધક બને છે છે એવું માનવામાં કોઈ પ્રમાણ નથી અને તેવું માનવામાં ગૌરવ પણ છે, અર્થાત્ - સાધ્યાભાવવાનું પક્ષને બાધ દોષ માનવાને બદલે સાધ્યાભાવવપક્ષજ્ઞાનધર્મિક પ્રમાત્વ
નિશ્ચયને બાધ દોષ માનવો એમાં શરીરકૃત ગૌરવ છે. છે વળી જો આ રીતે બાધ-સ્થળે સાધ્યાભાવવાનું પક્ષને બાધ ન કહેતાં જ છે. સાધ્યભાવવપક્ષજ્ઞાનધર્મિક પ્રમાત્વ-નિશ્ચયને બાધ દોષ કહેશો તો સત્પતિપક્ષ સ્થળે છે છે પણ સાધ્યાભાવવ્યાપ્ય હેતુમાન્ પક્ષને સત્પતિપક્ષ દોષ ન કહેતાં સાધ્યાભાવવ્યાપ્યતે હેતુમપક્ષજ્ઞાનધર્મિક પ્રમાત્વ-નિશ્ચયને જ સમ્પ્રતિપક્ષ દોષ કહેવાની આપત્તિ આવશે. જે છેએ જ રીતે વ્યભિચાર સ્થળે વ્યભિચારને દોષ ન કહેતાં વ્યભિચારજ્ઞાનધર્મિક પ્રમાત્વ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૧)
જ છે