________________
मुक्तावली : अनुपसंहारी चात्यन्ताभावाप्रतियोगिसाध्यकादिः, अनेन * व्यतिरेक-व्याप्तिज्ञानप्रतिबन्धः क्रियते । છે મુક્તાવલી : (ii) અનુપસંહારી : સત્યતામાવી પ્રતિયોનિધ્યપહેલુ છે * अनुपसंहारी ।
અત્યન્તાભાવના અપ્રતિયોગી છે સાધ્ય, પક્ષ અને હેતુ (પોતે) જે હેતુના તે હેતુ જ અનુપસંહારી કહેવાય.
ઉપસંહાર = દષ્ટાન્ત. જ્યાં સપક્ષ કે વિપક્ષ જ નથી, બધું પક્ષરૂપ છે તે જ અનુપસંહારી કહેવાય.
સર્વ ગર્થિ પ્રયત્નન્ ! અહીં “સર્વ પક્ષાન્તર્ગત છે માટે પક્ષબહિબૂત કોઈ જ દષ્ટાન્ત = સપક્ષ કે વિપક્ષ મળે જ નહિ. અભિધેયતાભાવ, પ્રમેયત્વાભાવ કે સર્વાભાવ છે છે ક્યાંય ન મળે માટે એ સાધ્યાદિ ત્રણેય અભાવના અપ્રતિયોગી જ રહે. માટે આ છે
પ્રમેયત્વ હેતુ અનુપસંહારી કહેવાય. આ દોષ અનુમિતિકરણભૂત વ્યતિરેક-વ્યાપ્તિઆ જ્ઞાનનો પ્રતિબંધક બને છે. તે આ રીતે :
વ્યતિરેક-વ્યાપ્તિનું લક્ષણ આ છે : સામાવવ્યાપીમૂતામાવપ્રતિયોજિદેતુત્વ व्यतिरेकव्याप्तित्वम् ।
- હવે અનુપસંહારીનું લક્ષણ આ છે : ક માવાપ્રતિયોજિસTધ્યાહેિતુત્વ છે * अनुपसंहारित्वम् । છે. અહીં અભાવનો અપ્રતિયોગી હેતુ બની રહે છે, કેમકે હેત્વભાવ મળતો જ નથી. જે છે જ્યારે વ્યતિરેક-વ્યાપ્તિમાં અભાવપ્રતિયોગી હેતુ બને છે. આમ વિરોધ આવવાથી આ અનુપસંહારી દોષ વ્યતિરેક-વ્યાપ્તિજ્ઞાનમાં પ્રતિબંધક બને છે.
આ સાધારણ, અસાધારણ અને અનુપસંહારી ત્રણેય હેત્વાભાસો અનુમિતિકરણના આ પ્રતિબંધક હોવાથી ત્રણેયનું એક અનૈકાન્તિક (વ્યભિચાર) હેત્વાભાસ તરીકે વર્ણન છે. मुक्तावली : विरुद्धस्तु साध्यव्यापकीभूताभावप्रतियोगी, अयं साध्याभा
वग्रहसामग्रीत्वेन प्रतिबन्धकः । सत्प्रतिपक्षे तु प्रतिहेतुः साध्याभावसाधकः, * अत्र तु एक एव हेतुरिति विशेषः । साध्याभावसाधक एव साध्य* साधकत्वेनोपन्यस्त इत्यशक्तिविशेषोपस्थापकत्वाच्च विशेषः ।
છે જો ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૮૩) જે છે તે જ તો