________________
જ નહિ બનવાની આપત્તિ આવશે, કેમકે “વલ્સમાવવ્યાપ્યપાષાણય: પર્વતઃ' એવું જે છે
ભ્રાન્ત જ્ઞાન છે તે વહુન્યભાવવ્યાપ્યપાષાણમયત્વ સ્વરૂપ ધર્મથી અવચ્છિન્ન નથી, કેમકે વહુન્યભાવવ્યાપ્યપાષાણમયત્વવાનું પર્વત પ્રસિદ્ધ જ નથી એટલે હવે તદ્રુપ વન્યભાવવ્યાપ્યપાષાણમયત્વવિશિષ્ટ વન્યભાવવ્યાપ્યપાષાણમય પર્વત એ દોષ નહિ બને જ
અને તેથી વૃદ્ધિમાન ધૂમાત્ સ્થલીય ધૂમ હેતુ સત્પતિપક્ષ દોષથી દુષ્ટ નહિ બને. આ િનવ્યો : ધૂમ હેતુ દુષ્ટ ન બને તેમાં આપત્તિ શું છે ? અમને તો અહીં ઇષ્ટાપત્તિ એ જ છે. ધૂમ તો સદ્ધતુ છે. સત્પતિપક્ષનો ભ્રમ ઉત્પન્ન થાય ત્યારે તે દુષ્ટ બની જાય અને છે તે શ્રમ નિવૃત્ત થાય ત્યારે તે ધૂમ હેતુ નિર્દષ્ટ બની જાય, અર્થાત પછી સત્પતિપતિ છે જ ન રહે એવું અમે માનતા જ નથી. અમારા મતે સત્કૃતિપક્ષ દોષ આવી રીતે અનિત્ય છે જ નથી.
અમે જાણીએ છીએ કે તમે સત્પતિપક્ષ દોષને અનિત્ય માનો છો અને તેથી જ ભ્રમાત્મક સત્પતિપક્ષ ખડો થતાં સદ્ધતુ દુષ્ટ ન બને એટલે આપત્તિ માનો છો. પણ અમે તમને પૂછીએ છીએ કે જો તમે સત્પતિપક્ષને આ રીતે અનિત્ય દોષ માનો છો તો બાધને પણ કેમ અનિત્ય દોષ માનતા નથી? સદ્ધતુની સામે બાધ-ભ્રમ ઊભો કરવામાં આવે છે તો તે સદ્ધતુ બાધ-દોષથી દુષ્ટ બની રહે અને ભ્રમ નિવૃત્ત થતાં સઢેતુ નિર્દષ્ટ થઈ જાય છે છે એવું કેમ માનતા નથી ? અને જો બાધ-દોષ નિત્ય માનો છો તો પછી તે જ ન્યાયે છે સત્રતિપક્ષને પણ તમારે નિત્ય દોષ સ્વરૂપ માનવો જોઈએ અને તેથી વદ્વિમાન ઘૂમતુ આ
સ્થળે સત્યતિપક્ષનો ભ્રમ ઉત્પન્ન થતાં ધૂમ હેતુ સત્પતિપક્ષિત થઈ જાય છે તેમ માનવું છે જ જોઈએ નહિ. * मुक्तावली : तस्मात्तत्र वयभावव्याप्यपाषाणमयत्ववानिति परामर्शकाले वह्निव्याप्यधूमस्य नाभासत्वम्, भ्रमादनुमितिप्रतिबन्धमानं, हेतुस्तु न दुष्टः ।।
મુક્તાવલીઃ હા, એટલું બને કે આવો ભ્રાન્ત સત્પતિપક્ષ કે બ્રાન્ત કોઈ બાધ ઊભો છે જ કરી દેવામાં આવે ત્યારે વદ્વિમાન્ ધૂમાત્ ઇત્યાદિ અનુમિતિ થઈ શકે નહિ, જ્યારે એક ભ્રમ નિવૃત્ત થાય ત્યારે જ તે અનુમિતિ થઈ શકે. પરંતુ જે સહેતુ હોય તે દુષ્ટ તો ન જ
જ થાય. - मुक्तावली : इत्थं च साध्याभावववृत्तिहेत्वादिकं दोषः । तद्वत्त्वं च हेतौ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩) જે જ જી જ છે