Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 456
________________ ૪૩૧ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૩૪. એકાંત નપુંસક વેદીના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ =૨૬૦૦ + વિકસેન્દ્રિયના મૂળ ભેદ- ૩૦૦ + નારકીના મૂળ ભેદ-૨૦૦ = ૩૧OO છે. પ્ર. ૩૫. ત્રણેય વેદીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨00 + મનુષ્યનાં મૂળ ભેદ- ૭00 = ૯OO છે. પ્ર. ૩૬. અવેદીના મૂળ ભેદ કેટલા? જવાબ. અવેદી મનુષ્ય જ થાય છે. તેના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૩૭. મિથ્યાત્વદષ્ટિવાળાના મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં મિથ્યાત્વદષ્ટિ હોય. તેના કુલ મૂળ ભેદ-૪૨૦૦ છે. પ્ર. ૩૮. એકાંત મિથ્યાત્વદૃષ્ટિના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ-૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ + તેઉકાયના મૂળ ભેદ –૩૫૦ + વાઉકાયના મૂળ ભેદ- ૩૫૦ + વનસ્પતિકાય મૂળ ભેદ-૧૨૦૦ = ૨૬૦૦ છે. પ્ર. ૩૯. સમકિતદષ્ટિવાળામાં અને બે દૃષ્ટિવાળામાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ-300 + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨૦૦+ મનુષ્યના મૂળ ભેદ-900 =૧૩CO છે. પ્ર. ૪૦. મિશ્રદષ્ટિવાળામાં અને ત્રણ દષ્ટિવાળામાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨OO + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨00 + દેવના મૂળ ભેદ-૨૦૦+ મનુષ્યના મૂળ ભેદ- ૭૦૦ = ૧૩૦૦ છે. પ્ર. ૪૧. એકાંત સમદષ્ટિવાળાના મૂળ ભેદ કેટલા? જવાબ. ૫ અનુત્તરવાળામાં હોય-દેવના મૂળ ભેદ- ૨૦૦ છે. પ્ર. ૪૨. એકાંત અસંજ્ઞીવાળામાં મૂળ ભેદ કેટલા?

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518