Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 465
________________ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ ૪૪૦ પ્ર. ૧૧૫. આહારકને અણાહારક સાથેમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. એક મનુષ્યમાં જ હોય. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૧૧૬. અમર પુરુષવેદમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. દેવગતિના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૯૦૦ થાય છે. પ્ર. ૧૧૭. અમર સ્ત્રીવેદમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૧૬ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૧૧૮. અમર તેજુલેશીમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૧૬નાં જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૧૧૯. ઉર્ધ્વલોકનાં જીવોના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચગતિના મૂળ ભેદ - ૩૧૦૦ + દેવગતિના મૂળ ભેદ - ૨૦૦ = ૩૩૦૦ થાય છે. પ્ર. ૧૨૦. ઉર્ધ્વલોકના પંચેન્દ્રિય જીવોના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ + દેવગતિના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦ થાય છે. જવાબ. ૩૫૦ + પ્ર. ૧૨૧. ઉર્ધ્વલોકના તેજુલેશીના જીવના મૂળ ભેદ કેટલા ? પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ + તિર્યંચ પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૧૬૦૦ થાય છે. પ્ર. ૧૨૨. ઉર્ધ્વલોકના સંજ્ઞીમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય. પ્ર. ૧૨૩. ઉર્ધ્વલોકના મિશ્રદૅષ્ટિમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? ૧૨૨ના જવાબ પ્રમાણે ૪૦૦ થાય છે. જવાબ. પ્ર. ૧૨૪. ઉર્ધ્વલોકના મનજોગીમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? -

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518