________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩
૪૪૦
પ્ર. ૧૧૫. આહારકને અણાહારક સાથેમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. એક મનુષ્યમાં જ હોય. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૧૧૬. અમર પુરુષવેદમાં જીવનાં મૂળ ભેદ કેટલા ?
જવાબ.
દેવગતિના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૯૦૦
થાય છે.
પ્ર. ૧૧૭. અમર સ્ત્રીવેદમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૧૬ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૧૧૮. અમર તેજુલેશીમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૧૬નાં જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે.
પ્ર. ૧૧૯. ઉર્ધ્વલોકનાં જીવોના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
તિર્યંચગતિના મૂળ ભેદ - ૩૧૦૦ + દેવગતિના મૂળ ભેદ - ૨૦૦ = ૩૩૦૦ થાય છે.
પ્ર. ૧૨૦. ઉર્ધ્વલોકના પંચેન્દ્રિય જીવોના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ + દેવગતિના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦ થાય છે.
જવાબ.
૩૫૦ +
પ્ર. ૧૨૧. ઉર્ધ્વલોકના તેજુલેશીના જીવના મૂળ ભેદ કેટલા ? પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ + તિર્યંચ પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૧૬૦૦ થાય છે.
પ્ર. ૧૨૨. ઉર્ધ્વલોકના સંજ્ઞીમાં જીવનાં મૂળ ભેદ કેટલા ?
જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ =
૪૦૦ થાય.
પ્ર. ૧૨૩. ઉર્ધ્વલોકના મિશ્રદૅષ્ટિમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? ૧૨૨ના જવાબ પ્રમાણે ૪૦૦ થાય છે.
જવાબ.
પ્ર. ૧૨૪. ઉર્ધ્વલોકના મનજોગીમાં જીવનાં મૂળ ભેદ કેટલા ?
-