Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 468
________________ ૪૪૩ ૮૪ લાખ જીવાજીનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૧૪૫. તિચ્છલોકનાં ત્રસમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૪૨નાં જવાબ પ્રમાણે ૧૪૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૬. તિર્જીલોકનાં વચનયોગીમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૪૨નાં જવાબ પ્રમાણે ૧૪૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૭. તિર્જીલોકનાં રસેન્દ્રિયમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૪૨નાં જવાબ પ્રમાણે ૧૪૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૮. તિર્જીલોકના શાશ્વતા-અશાશ્વતા જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિ.પંચે.ના મૂળ ભેદ – ૨૦૦ + દેવના મૂળ ભેદ – ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૪૯. તિર્થાલોકનાં વૈક્રિય શરીરીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચે.નાં મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭00 + દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૧૪૫૦ થાય છે. પ્ર. ૧૫૦. તિચ્છલોકનાં અમરમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ + દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૯૦૦ થાય છે. પ્ર. ૧૫૧. તિચ્છલોકનાં પ્રાણેન્દ્રિયમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ – ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૧૩૦૦ થાય છે. પ્ર. ૧૫૨. તિસ્તૃલોકનાં ચક્ષુરિન્દ્રિયમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિ. પંચે. નાં મૂળ ભેદ ૨૦૦ દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૨૦૦ પ્ર. ૧૫૩. તિર્જીલોકના નપુંસક વેદીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચગતિના મૂળ ભેદ - ૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૩૮૦) મૂળ ભેદ થાય છે..

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518