Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani
View full book text
________________
૪૪૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩
પ્ર. ૧૩૪. ઉર્ધ્વલોકના શાશ્વતા-અશાશ્વતામાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦ થાય છે.
પ્ર. ૧૩૫. તિર્હાલોકમાં જીવોના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
તિર્યંચ ગતિના મૂળ ભેદ ૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ - ૭૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦૦ થાય છે. પ્ર. ૧૩૬. તિતિલોકમાં પંચેન્દ્રિયમાં જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
-
તિ.પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ - ૭૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૧૧૦૦
પ્ર. ૧૩૭. તિર્આલોકનાં મિશ્રર્દષ્ટિમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય. પ્ર. ૧૩૮. તિર્આલોકનાં અવધિજ્ઞાનમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય. પ્ર. ૧૩૯. તિર્હાલોકના સંજ્ઞીમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૦. તિતિલોકનાં મનજોગીમાં જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ. તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે.
પ્ર. ૧૪૧. તિતિલોકનાં ૧૦ પ્રાણધારીમાં જીવના મૂળ ભેદ કેટલા ? ૧૪૦નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
જવાબ.
પ્ર. ૧૪૨. તિર્હાલોકનાં સમિકતીમાં મૂળ ભેદ કેટલા ?
જવાબ.
વિકલેન્દ્રિયના મૂળ ભેદ - ૩૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ = ૧૪૦૦ થાય છે.

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518