Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 475
________________ ૪૫૦ જવાબ. નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦ + અપકાયના મૂળભેદ ૩૫૦ + પ્રત્યેક વનસ્પતિના મૂળભેદ ૫૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૧૪૦૦ થાય છે. પ્ર. ૨૧૨. તિર્યંચગતિમાં વૈક્રિય શરીરીના જીવના મૂળ ભેદ કેટલા ? વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળભેદ ૨૦૦ = ૫૫૦ થાય છે. જવાબ. પ્ર. ૨૧૩. તિર્યંચ ગતિમાં રસેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળભેદ ૨૦૦ = ૫૫૦ થાય છે. જવાબ. પ્ર. ૨૧૪. તિર્યંચગતિમાં ઘ્રાણેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તેઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય છે. પ્ર. ૨૧૫. તિર્યંચ ગતિમાં ચક્ષુરિન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિર્યંચ પંચે.ના મૂળ ભેદ ૨૦૦ = જવાબ. ૩૦૦ થાય. પ્ર. ૨૧૬. તિર્યંચ ગતિમાં પંચેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૧૭. તિર્યંચ ગતિમાં મિશ્રદૃષ્ટિના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૧૮. તિર્યંચ ગતિમાં મનોગીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૧૯. તિર્યંચ ગતિમાં અવધિજ્ઞાનીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૨૦. તિર્યંચ ગતિમાં ૧૦ પ્રાણધારીના જીવનાં મૂળ ભેદ કેટલા ? તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. જવાબ.

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518