Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 492
________________ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૩૭૪. તેજોલેશીમાં ૧૦ પ્રાણધારીનાં જીવના મૂળ ભેદ કેટલા ? ૩૬૮ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. જવાબ. પ્ર. ૩૭૫. તેજોલેશીમાં સમચોરસ સંઠાણીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૭૬. તેજોલેશીમાં સ્ત્રીવેદીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૭૭. તેજોલેશીમાં પુરુષવેદીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૭૮. તેજોલેશીમાં વચનયોગીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૭૯. તેજોલેશીમાં મનયોગીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૮૦. તેજોલેશીમાં સ્ત્રીવેદીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૮૧. તેજોલેશીમાં ચક્ષુદર્શનીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૮૨. તેજોલેશીમાં એકાંત બાદ૨ના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૮૩. તેજોલેશીમાં ધર્મધ્યાનીનાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૮૪. તેજોલેશીમાં ત્રસનાં જીવનાં મૂળ ભેદ કેટલા ? ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. જવાબ. પ્ર. ૩૮૫. તેજોલેશીમાં સમુ. નિરૂપક્રમીના જીવનાં મૂળ ભેદ કેટલા ? ૪૬૭

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518