Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 503
________________ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ ૪૭૮ પ્ર. ૪૮૬. સંશીમાં એકાંત નપુંસકના જીવનાં મૂળ ભેદ કેટલાં ? નારકીના મૂળ ભેદ ૨૦૦ થાય છે. જવાબ. પ્ર. ૪૮૭. સંશીમાં નપુંસકના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૮૮. સંશીમાં અસંઘયણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય છે. પ્ર. ૪૮૯. સંશીમાં એકાંત નોગર્ભજના મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૮૮ ના જવાબ પ્રમાણે થાય છે. પ્ર. ૪૯૦. સંશીમાં એકાંત સમચોરસ સંઠાણી જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૪૯૧. સંશીમાં હુંડ સંઠાણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૮૭ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૯૨. સંશીમાં એકાંત હુંડ સંઠાણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦. પ્ર. ૪૯૩. સંશીમાં તિર્થંકરના સમોસરણના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૯૪. સંજ્ઞીમાં તેજોલેશીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૯૩ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૯૫. સંજ્ઞીમાં એકાંત છદ્મસ્થના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવનાં મૂળ ભેદ ૨૦૦ = ૬૦૦ થાય છે.

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518