________________
૪૪૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩
પ્ર. ૧૩૪. ઉર્ધ્વલોકના શાશ્વતા-અશાશ્વતામાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦ થાય છે.
પ્ર. ૧૩૫. તિર્હાલોકમાં જીવોના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
તિર્યંચ ગતિના મૂળ ભેદ ૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ - ૭૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦૦ થાય છે. પ્ર. ૧૩૬. તિતિલોકમાં પંચેન્દ્રિયમાં જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
-
તિ.પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ - ૭૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૧૧૦૦
પ્ર. ૧૩૭. તિર્આલોકનાં મિશ્રર્દષ્ટિમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય. પ્ર. ૧૩૮. તિર્આલોકનાં અવધિજ્ઞાનમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય. પ્ર. ૧૩૯. તિર્હાલોકના સંજ્ઞીમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૦. તિતિલોકનાં મનજોગીમાં જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ. તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે.
પ્ર. ૧૪૧. તિતિલોકનાં ૧૦ પ્રાણધારીમાં જીવના મૂળ ભેદ કેટલા ? ૧૪૦નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
જવાબ.
પ્ર. ૧૪૨. તિર્હાલોકનાં સમિકતીમાં મૂળ ભેદ કેટલા ?
જવાબ.
વિકલેન્દ્રિયના મૂળ ભેદ - ૩૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ = ૧૪૦૦ થાય છે.