Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 471
________________ ४४६ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૧૭૩. તેજોલેશીમાં સમકિતીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૬૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૪. પંચેન્દ્રિયમાં નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨00 + મનુષ્યના મૂળ ભેદ ૭00 + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૫. પંચેન્દ્રિયમાં એકાંત નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૧૭૬. પંચેન્દ્રિયમાં સ્ત્રીવેદના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૭, પંચેન્દ્રિયમાં પુરુષવેદના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૭૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૮. પંચેન્દ્રિયમાં ત્રણેય વેદના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ = ૯OO થાય છે. પ્ર. ૧૭૯. પંચેન્દ્રિયમાં એકાંત વૈક્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય પ્ર. ૧૮૦. પંચેન્દ્રિયમાં સંયતના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૧૮૧. પંચેન્દ્રિયમાં એ દેશવિરતિના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭O0 + તિ. પંચે. નાં મૂળ ભેદ ૨00 = 600 થાય છે. પ્ર. ૧૮૨. પંચેન્દ્રિયમાં એકાંત છગસ્થના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦+ તિ. પંચે.નાં મૂળ ભેદ – ૨૦૦ = ૬૦૦ થાય છે.

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518