Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 464
________________ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી ૪૩૯ પ્ર. ૧૦૪. મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં હોય, ચારેય ગતિના મૂળ ૪૨૦) થાય છે. પ્ર. ૧૦૫. એકાંત છદ્મસ્થમાં મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યમાં કેવલજ્ઞાન થાય છે તેથી મનુષ્યનાં મૂળ ભેદ ૭00 વર્જીને, ૪૨OO-૭OO = ૩૫OO થાય છે. પ્ર. ૧૦૬. એકાંત સયોગીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૦૫ના જવાબ પ્રમાણે ૩૫00 થાય છે. પ્ર. ૧૦૭. એકાંત સલેશીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૦૫ના જવાબ પ્રમાણે ૩૫૦૦ થાય છે. પ્ર. ૧૦૮. એકાંત સવેદીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૦૫ના જવાબ પ્રમાણે ૩૫OO થાય છે. પ્ર. ૧૦૯. એકાંત આહારકમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૦પનાં જવાબ પ્રમાણે ૩૫૦૦ થાય છે. પ્ર. ૧૧૦. સમુચ્ચય આહારકમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં આહારક હોય છે. તેના કુલ મૂળ ભેદ ૪૨૦૦ થાય છે. પ્ર. ૧૧૧. છદ્મસ્થ અને કેવલી સાથેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્યનાં જ હોય છે. તેનાં મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૧૧૨. સયોગી અને અયોગી સાથેના મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્યમાં જ હોય છે. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૧૧૩. સલેશીને અલેશ સાથેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્યમાં જ હોય છે. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૧૧૪. સવેદી અને અવેદી સાથેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્યમાં જ હોય. તેના મૂળ ભેદ ૭૦૦ છે.

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518