Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 462
________________ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી ૪૩૭ પ્ર. ૮૭. સચેત, અચેત અને મિશ્ર એ ત્રણેય પ્રકારના આહારીમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ ગતિના મૂળ ભેદ - ૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૩૮૦) થાય છે. પ્ર. ૮૮. એકાંત અચેત આહારીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ – ૨૦૦ + દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૪૦૦ થાય છે. પ્ર. ૮૯, ઓજ આહારી અને રોમ આહારીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકના મૂળ ભેદ – ૨૦૦, + દેવના મૂળ ભેદ - ૨૦૦ + ૫ સ્થાવરના મૂળ ભેદ – ૨૬00 = ૩૦૦૦ થાય છે. પ્ર. ૯૦. ઓજ, રોમ ને કવલ એ ત્રણ પ્રકારના આહારીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ - ૩O0 + તિ,પંચેન્દ્રિયના મૂળ ભેદ – ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૯૧. છ દિશાના આહારીનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં હોય, ચારેય ગતિના કુલ મૂળ ભેદ ૪૨૦) થાય છે. પ્ર. ૯૨, ૩, ૪, ૫ અને ૬ દિશાના આહારીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૫ સ્થાવરના જીવોને ૩, ૪, ૫ અને ૬ દિશાનો આહાર હોય છે તેના મૂળ ભેદ ર૬૦) થાય છે. પ્ર. ૯૩. પ્રત્યેક અને સાધારણ સાથેનામાં મૂળ ભેદ કેટલા? જવાબ. પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ + સાધારણ વનસ્પતિના મૂળ ભેદ – ૭00 = ૧૨૦૦ થાય છે. પ્ર. ૯૪. એકાંત પ્રત્યેકમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. વનસ્પતિના મૂળ ભેદ ૧૨00 વર્જીને બધા પ્રત્યેક છે તેથી ૪૨૦૦ ૧૨૦૦ = ૩OOO મૂળ ભેદ થાય છે.

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518