________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૫૩
ચાર ચાર દાયકાથી આ મહાલબ્ધિધરની આરાધના, સાધના, જાપ ચાલે છે. આ કાર્યમાં મંગલ કરનારા ગુરુનું બળ, ગુરુકૃપા, ગુરુ-આજ્ઞા જ પ્રેરક છે. અગિયાર ગણધર દેવવંદન પણ કરાવ્યા છે તે પણ ગુરુકૃપાથી – જેના નામસ્મરણથી જીવનયાત્રામાં મંગલ થાય છે. પ્રહ ઉઠી લીજે નામ' પૌ ફાટતાં જ ગૌતમ ગુરુને નમીએ.
જેના ઇતિહાસમાં ડોકિયું કરતાં સાક્ષાત્ દર્શન થયાં
અનેકશઃ વાર હૃદયની પ્રાર્થના કરીએ !
અનંત લબ્ધિનિધાન ગૌતમ ગણધરને!
૯૫
ગૌ—કામધેનુ—તરુ મહારત્ન જાણ અર્થ અક્ષર ત્રણે તણો, ચતુર કરજો જાણ
***
બીજા ભવમાં મંગલશ્રેષ્ઠી મત્સ્યનો અવતાર પામ્યા, મિત્ર સુધર્માને બચાવે છે.