________________
કર્મ–આત્મા ઉભયની સંબંધોગ્યતા : અલકાકાશનું દષ્ટાંત
૧૧૫ અર્થ –અને તે તે કર્માણ આદિની જ તસ્વભાવતાએ કરીને આત્માની તથા પ્રકારે સંબંધસિદ્ધિ નથી,–આના (સંબંધના) હિપણથી ઉભયનું તથાસ્વભાવ અપેક્ષિપણું છે માટે, અન્યથા કલ્પનાવિધ છે માટે, ન્યાયની અનુપત્તિ છે માટે
વિવેચન “જીવ કર્મ સંગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્રજી
અત્રે કઈ શંકા કરે કે--તે તે કર્માણ આદિની જ તસવભાવતાએ કરીને એટલે કે આત્મા સાથે સંબંધોગ્યતારૂપ સ્વભાવ વડે કરીને આત્માની તથા પ્રકારે સંબંધસિદ્ધિ કેમ ન હોય? તેનું સમાધાન એ છે કે--ના, તેમ નથી. માત્ર તે તે
કર્માણ આદિની જ તસ્વભાવતા તેવા પ્રકારની સ્વભાવતાએ કરીને કર્મ–આત્મા આત્માની તથા પ્રકારે સંબંધસિદ્ધિ ઘટતી નથી. કારણ કે આ સંબંધ
ઉભયની છે તેનું “દ્વિષ્ટપણું' છે– “fase ;' અર્થાત આ પરસ્પર સંબંધોગ્યતા સંબંધ કર્મ અને આત્મા ઉભય આશ્રયી છે, એટલે તેમાં કર્મ
અને આત્મા ઉભયના તથાસ્વભાવની અપેક્ષા રહે છે--મોતશાસ્થમવારિવાજૂ', કર્મની આત્મા સાથે સંબંધોગ્યતા અને આત્માની કર્મ સાથે સંબંધોગ્યતા એમ કર્મ અને આત્મા એ બન્નેની તથા પ્રકારની સંબંધોગ્યતા હોવી આવશ્યક છે, તે જ તે કર્મ–આત્માને સંબંધ બની શકે. નહિ તે આત્માના સંબંધ
ગ્ય સ્વભાવના અભાવે કલ્પનાને વિશેષ આવે, અર્થાત કેવલ કર્માણ આદિની જ સંબંધયેગ્યતાથી આત્મા સાથે સંબંધસિદ્ધિ છે અવી કલપના વ્યાઘાત-બાધા પામે. અને તેથી ન્યાયની અનુપત્તિ––અઘટમાનતા હોય, શાસ્ત્રસિદ્ધ દષ્ટાંત ઘટે નહિં. માટે એકલા કર્માણ આદિ માત્રની જ સંબંધયોગ્યતાથી સંબંધસિદ્ધિ ક૯પવા યોગ્ય નથી. પણ આત્મા અને કર્મ બન્નેની તથા પ્રકારની સંબંધયોગ્યતાથી જ સંબંધસિદ્ધિ માનવા યોગ્ય છે.
-હવે પરની આશંકા પરિહરતાં કહે છે–રન જ છે કે, તત્તમfdવાવ ઉત્તરૂપ તે તે કર્માણ આદિની જ, તમારતા-તસ્વભાવતાથી, –તે આત્મા સાથે સંબંધ ચગતા લક્ષણ, માવઃ ચરચ તત્વ તથા–સ્વભાવ છે જેને તે તથા—તવભાવ, તમાવ:– તેનો ભાવ તે તા. તા-તે વડે કરીને, સાત્મનઃ–આત્માની, જીવની, તથા–તથા પ્રકારે, અમે અન્યૂપગત કરેલી સંબંધોગ્યતા જેમ, સ દ્ધિ –સંબંધસિદ્ધિ-કર્માણ આદિ સાથે. કયા કારણથી ? તે માટે કહ્યું–ક્રિટન–ષ્ઠિપણાથી, દયાશ્રયપણુએ કરીને, અલ્થ-આના, સંબંધના,
મો:-ઉભયના, આત્માન અને કર્માણ આદિના, તળાવમrafક્ષા –તથા સ્વભાવના અપેક્ષિપણાને લીધે. વિપક્ષમાં બાધક કહ્યું- ન્યથા–નહિં તે, આત્માના સંબંધોગ્ય સ્વભાવના અભાવે, કાનપાત્ર–કલ્પનાના વિરોધને લીધે, કર્માણ આદિના જ સ્વસંબંધોગ્ય સ્વભાવથી આત્મા સાથે સંબંધસિદ્ધિ છે એવી કલ્પનાના બાધાતને લીધે. ક્યા કારણથી ? તો કે– ન્યાયાનપત્ત-ન્યાયની અનુપ પતિને લીધે. ન્યાયની—શાસ્ત્રસિદ્ધ દૃષ્ટાંતની અનુપત્તિને લીધે. અને તથા પ્રકારે સંબંધસિદ્ધિ છે એમ એજ્ય (યોજવા યોગ્ય ) નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org