Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 751
________________ લલિત વિસ્તર: મહર્ષિ હરિભદ્રાચાર્યજીને અતિમ સધ હોય, એવંભૂત-એવા પ્રકારની દશાને જે પામેલ હોય, તેની એવંભૂત દશાવંતની અહીં જે પ્રવૃત્તિ છે, તે સર્વે જ સાધ્વી-સભ્ય-સમાર્ગનુ સર્વજ પ્રવૃત્તિ સાથ્વી: સારિણી હોય છે. કારણ કે “માનુસાર ઘાં નિરમragધાર:– અને તે અપુનબંધ માર્ગોનુસારી એવે આ નિયમથી અપુનબંધકાદિ છે,–તેનાથી અન્યને કાદિ જ હોય એવંભૂત ગુણસંપ અભાવ છે માટે--તારી યંભૂતકુળ સંvોડમાવત'. એવંભૂત ગુણસંપન દશાવાળો જે હોય તે સન્માગને અનુસરનારો એ માર્ગાનુસારી હોય ને એ માર્ગાનુસારી હોય તે અપુનબંધકાદિ દશાવાળ હોય, આ નિયમ છે. કારણ કે તે અપુનબંધકાદિથી અન્યને–પુનર્બન્ધકાદિ દશાવાળાને એવભૂત ગુણસંપન્ને અભાવ હોય. એટલે આ જે કહ્યા તે ગુણ જેનામાં હોય તે માર્ગાનુસારી એ અપુનબંધકાદિ દશાવાળો જ હેય. in એટલા માટે પહેલેથી માંડીને આ અપુનર્બન્ધકની પ્રવૃત્તિ સતપ્રવૃત્તિ જ છે, અને કુઠારાદિ પ્રવૃત્તિ પણ પનિમણુપ્રવૃત્તિ જ છે” તેની જેમ તે ધર્મગામિની છે––ધર્મબાધિતી નથી, કારણ કે એનું હૃદય તત્ત્વવિરોધક છે ને તે થકી સમન્તભદ્રતા હોય છે, એમ સમતભદ્ર હરિભદ્રજી તસ્વરહસ્ય પ્રકાશે છે– રાત સહિત ૩rષ્ણાદા પ્રવૃત્તિ: શ્રવૃત્તિ વૈજનાના ચિત્રોfજ પ્રથાप्रवृत्तिकल्पा । तदेतदधिकृत्याहु: "कुठारादिप्रवृत्तिरपि रूपनिर्माणप्रवृत्तिरेव"। तद्वदादिधाम्मिकस्य धर्मे कात्स्न्येन तद्गामिनी न तद्वाधिनीति हार्दाः ॥ तत्त्वाविरोधकं (पाठांतर विराधकं ) हृदयमस्य, ततः समन्तभद्रता, तन्मूलत्वात्सकलचेष्टितस्य ।३७२ ifસવ-કુટાર ઇત્યાદિ. કુટારાવિકૃત્તિf-કુટા -કુટારાદિમાં, પ્રસ્થાઉચિત દાસછેદમાં ઉપયોગી શસ્ત્રમાં, પ્રવૃત્તિઃ –પ્રવૃત્તિ, ઘટન-દંડસંગ-તીશુકરણ આદિકા પણ, પ્રસ્થક ઉકિરણદિક તે દૂર રહે, દifમાંળ પ્રવૃત્તિવિં–રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે, પ્રથકાદિ આકારની નિષ્પત્તિને વ્યાપાર જ છે,–ઉપકરણપ્રવૃત્તિ વિના ઉપકર્તવ્ય પ્રવૃત્તિના અયોગને લીધે. તદ્રત-તેની જેમ, રૂપનિર્માણમાં કુઠારાદિ પ્રવૃત્તિની જેમ, સત્તર -અપુનબંધકની, ધર્મવિ –ધર્મવિષ્યમાં જે પ્રવૃત્તિ, દેવગથી પ્રમાદિકા, તે સદેષા પણ કન્વેન કાન્ચેથી, સામસ્યથી, તમિન-ધર્મગામિની -ન પુનઃ તHTી ધર્મબાધિકા, કુતિ-એમ, દાર: દંપર્ધાન્ત ગવેષીઓ. કહે છે એમ શેષ છે. ક્યા કારણથી આ આમ છે? તે માટે કહ્યું – તાવિરોધ–તત્વઅવિરોધક, દેવાદિ તત્વને અપ્રતિકૂલ, ચર:-કારણ કે. દવાહૃદય, અસ્થ-આનું, અપુનબંધૂકનું, નહિં કે પ્રવૃત્તિ પણ,-અનાગના જ તેમાં અપરાધીપણાને લીધે. તતા–તે થકી, તરવવિધક હાય થકી, સમરતમાતા–સમન્તભદ્રતા, સર્વતઃ કલ્યાણુતા–નહિં કે પ્રવૃત્તિ થકી, તેના (પ્રવૃત્તિના) કુશલ (યના ઉપકરિપણાને લીધે, અને તેના (કુશલ હૃદયના) તેના (પ્રવૃત્તિ) વિના પણ કવચિત કલહેતુપણાને લીધે. કયા કારણથી ? તે માટે કહ્યું–તમૂત્રત્યાત—તમૂલપણને લીધે, તત્ત્વવિરુદ્ધ હૃદયપૂર્વપણાને લીધે, સ્ટણિતશ્ય-શુભાશુભરૂ૫ પુરુષાર્થ પ્રવૃત્તિરૂપ સંકલ. ચેષ્ટિતના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764