Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 710
________________ આ સ્તુતિઅથવાદ? કે વિધિવાદ: આ વિધિવાદ જ, ભગવદ્ભક્તિને અપૂર્વ મહિમા ૬૦૭ હમ કરે, એમ.” છેતરપીંડી–સ્વાર્થ આદિ અર્થે પણ અર્થવાદસ્તુતિ અર્થવાદ? હેતુપ્રયોજનથી પ્રશંસાવચન હોય છે, તેથી અત્રે સ્તુતિઅર્થવાદ કે વિધિવત ? એમ કહ્યું છે, અર્થાત્ એક પૂર્ણાહુતિ વડે સર્વ કામ પામે એની જેમ આ શું સ્તુતિ અર્થે અર્થવાદ-પ્રશંસાવચન છે? સ્તુતિ ખાતર સ્તુતિ છે કે સ્વર્ગકામી અગ્નિહોત્ર હોમ કરે એની જેમ વિહિત વચન પ્રમાણે વિધિ કરે તે યક્ત ફલ પામે એમ વિધિવાદ છે? આ ઉપરથી તમે શું કહેવા માગો છે? એનું સ્પષ્ટીકરણ કરતાં શંકાકાર પોતાની દલીલ આગળ ચલાવે છે – જે આદ્યપક્ષ છે તે––આ પ્રતીત જ છે. અર્થાત આ સ્તુતિ અર્થવાદ છે, સ્તુતિ ખાતર સ્તુતિ છે એમ પહેલે પક્ષ જે ગ્રહણ સ્તુતિઅર્થવાદ કરો, તે સંસારસાગરમાંથી તારે એવો આ નમસ્કાર છે એવું જે પક્ષમાં દૂષણ ફલ કહ્યું, તેનું શૂન્યપણું–અભાવ હેય; અથવા ફેલાતર અર્થાત્ સંસારસાગરથી તારણરૂપ ફલથી અન્ય એવું સંસારપ્રન્યથી ફલા હોય છે એમ જે કહો. તે તે પછી અન્ય સ્તુતિથી આ જિનસ્તુતિને કાંઈ વિશેષપણારૂપ વિશેષ –તફાવત રહ્યો નહિ. તે પછી અહીં જ-જિનસ્તુતિમાં યત્ન કર્યાથી શું ? અને યક્ષ જેવા સામાન્ય દેવની સ્તુતિ પણ અકલ હોતી નથી, તે પછી જિન જેવા અસામાન્ય દેવની સ્તુતિ અફલ કેમ હોય ? આ સર્વ કઈ સમજી શકે એવી સ્પષ્ટ વાત છે. અને “હવે જે ચશ્મ (લે) વિકલ્પ છે––તે ક્ષમા એ વચનથી ” અર્થાત આ વિધિવાદ છે એમ જે કહે, યથે ક્ત વિડિત આચરણ કરવારૂપ િધિના ઉચ્ચારણ રૂપ આ વચન છે એમ જે કહે, તે પછી આ એક નમસ્કાર થકી જ વિધિવાદ પક્ષમાં સંસારસાગર તરી જ વારૂ મોક્ષ થશે. એટલે સમ્યકત્વ- વ્રતદૂષણ: સમ્યકત્વ- મહાવ્રત અ દિ ચારિત્રપાલનનું વ્યર્થપણું, નિષ્ફળપણું, ફોગટપણું અણુવ્રતાદિનું છે. જે આ એક નમસ્કારથી જ મોક્ષનું કામ પતી જતું હોય, બર્થ પણું તો પછી આ સકત્વાદિ પ્રપંચની પંચાત શા માટે જોઈએ? એક નમસ્કાર થકી જ મક્તિની સિદ્ધિ થઈ જાય એમ છે તે આ બધી માથાફોડ શાને? આમ સમ્યકત્વાદિ વ્યર્થ–નિષ્ફળ થઈ પડશે. પણ આ સમ્યક્ત્વાદિ છે તે કલાન્તરનું–મક્ષ નિવાય બીજા કેઈ પણ ફલનું સાધક માનવામાં આવતું નથી, કારણ કે મેક્ષફલપણાએ કરીને જ એનું ઈષ્ટપણું છે, સમ્યકુવાદિનું ફલ મોક્ષ છે, એટલા માટે જ એ સમ્યકુવાદિ ઈષ્ટ માનવામાં આવ્યા છે. કારણ કે “સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ” એ વચનથી આ સિદ્ધ થાય છે. આમ અર્થવાદ ને વિધિવાદ બન્ને પક્ષમાં દેષ સંભવે છે, માટે એનું સમાધાન કરે. એમ પૂર્વપક્ષકારે પૂર્વપક્ષ રજૂ કર્યો. આ વિધવાદ જ છે અને તત્વથી સમ્યફવાદિ હેય તે જ આ ભાવનમસ્કાર હોય છે એટલે સમ્યક્ત્વાદિનું વ્યર્થપણું નથી, પણ ભાવનમસ્કારનું અવંધ્ય હેતુપણું છે, એમ દીનારાદિ થકી ભૂતિન્યાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764