Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 715
________________ ૧૨ લલિત વિસ્તરા : ‘સિદ્ધાણ' બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ “અજિત જિષ્ણુ દશું પ્રીતડી, મને ન ગમે હા બીજાનેા સંગ કે; માલતી ફૂલે મેાહિએ, કિમ બેસે હા ખાવલ તરૂ ભંગ કે?” શ્રી યશાવિજયજી આ ભગવનમસ્કાર ઉપમાતીત વર્તે છે, એ ઉક્તના સમર્થનમાં ભક્તિરસભાવિત પરમ ભાવિતાત્મા આચાર્યજી હિરભદ્રજી અત્રે ત્રણ સુભાષિત ક્ષેાક ટાંકે છે— २९ ચથી.- कल्पद्रुमः परो मन्त्रः पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभाग:, कल्पनागोचर फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ॥ २ ॥ न पुण्यमपवग्र्गाय, न च चिन्तामणिर्यत: । તર્થ તે નમસ્કાર, ખ્રિસ્તુોમિીયતે ? | ૨ || ક્રચલિ | "મૈક॰ અ:-જેમ કહ્યું છે 66 (કાવ્યાનુવાદ : ઢાહરા ) ‘કપડુમ પર્મમંત્ર તે, પુણ્ય ચિન્તામણિ અમ તે નમસ્કાર ગવાય છે, કંધે અપતિ તેમ. કલ્પનાગાચર ફૂલ દર્દીએ, કલ્પદ્રુમ મહાભાગ તે સદુ:વિષહર, મત્ર પણ ન મહાભાગ. અપવર્ગો પુણ્ય ના, ન જ ચિંતામણિ થાય; તેા કચમ નમસ્કાર તાહરા, એથી તુલ્ય કથાય ? ” ૩ પુણ્ય અને ચિન્તામણિ એવે જે ગવાય છે, તે નમસ્કાર તેમજ કલ્પવૃક્ષ, પર મન્ત્ર, અપાડતા કહે છે. ત્ Jain Education International 1 મહાભાગ કલ્પકુમ કલ્પનાગાચર ફલ આપે છે, અને મંત્ર પણ સ` દુ:ખ-વિષ દૂર કરનારો નથી; પુણ્ય પણ અપવર્થ નથી અને ચિન્તામણિ પણ નથી, તે હે ભગવન્ ! હારો નમસ્કાર એએથી તુલ્ય કેમ કહેવાય? ૨-ક ઇત્યાદિ ૩૪૦ ૐ ઉન્ના—પન્નુમ ઇત્યાદિ બ્લેક ટ્ટમ:-કલ્પવૃક્ષ, પો મન્ત્રો—પરમત્ર, હરિણૈગમેષાદિ, પુછ્યું-પુણ્ય, તીકર નામકર્માદિ, ચિન્તામળિવિાવ:—ચિન્તાવિશેષ, ચૌયતે—જે ગવાય છે, જે જગતમાં ઇષ્ફલદાયિતાથી સુણાય છે, સંચવ~તેમજ, ગીયમાન કલ્પદ્રુમાદિ પ્રકાર જ, :~~તે, હે ભગવાન ! તત્ર નમા:-હારા નમસ્કાર, ગદુહિતા:-પડિતાએ——અકુશલા ઘો છે. એ એમ શેષ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764