Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 738
________________ ત્યાં શ્રદ્ધાની સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિની સકલઉપાધિવિશુદ્ધિ: પ્રશાંતવહિતા ૩૫ સમયસુખભાગી તરંગહીન હોય નહિં,-તક પણ ભાવે અહેતુકપ્રસંગને લીધે. અને આ એમ નથી હોતું એવું યોગાચાર્યદર્શન છે. તે આ ભવજલધિ-નૌકા “પ્રશાન્તવાહિતા' એમ પરથી પણ ગવાય છે. વિવેચન “નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણે; નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણે....પ્રણો શ્રી અરનાથ. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી...પ્રણમ—શ્રી દેવચંદ્રજી. અને “ત્યાં આની સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે – તન્નાદ્ય સાષિશુક્રઃ'–ત્યાં ધર્મકાય આદિને લાભ થયે આ પ્રણિધાનકર્તાને સર્વ ઉપાધિની-સર્વ ઉપકારી ઉપકરણરૂપ નિષ્કલંક નિર્દોષ સામગ્રીની વિશુદ્ધિ-વિશે શ્રદ્ધા-વીય-સ્મૃતિ- કરીને શુદ્ધિ હોય છે. શાથી? “દીર્ઘકાલ નરન્તર્યથી સત્કાર સેવન સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ વડે કરીને શ્રદ્ધા–વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિથી. દીર્ધકાલ– લાં બે વખત સુધી નિરન્તરપણે–સતતપણે સસાધનના આદરથી ગ્રહણરૂપ સત્કાર અને પુનઃ પુનઃ સેવનરૂપ-અભ્યાસરૂપ આસેવન વડે કરીને શુદ્ધમાગ– રુચિરૂપ શ્રદ્ધા, અનુષ્ઠાનશક્તિરૂપ વીર્ય, અનુભૂત અર્થવિયા જ્ઞાનવૃત્તિરૂપ સ્મૃતિ, ચિત્તસ્વારૂપ સમાધિ, અને બહુ-બહુવિધ આદિ ગહન વિષય અવબોધશક્તિરૂપ પ્રજ્ઞાની સિ –તે થકી શું ? તે માટે કહ્યું. તત્ર–ત્યાં ધર્મકાયઆદિ લાભે-૪–આની પ્રણિધાનકર્તાની, Harifધવષ્ણુ –સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે, પ્રલીન નિખિલ કલંકસ્થાનતાથી સર્વ વિશેષ શહિ. કેવી રીતે? તે માટે કહ્યું,-હર્ષા –દીર્ઘકાલ–પૂર્વલક્ષ આદિ પ્રમાણુતાથી, નિરકતા નિરન્તર્યથી, નિરંતરાય સાતત્યથી, સારા-સકારનું, જિનપૂજાનું, ગાયનમ્ –આસેવન, અનુભવ, તેર–તે વડે, પ્રજ્ઞા – શ્રદ્ધા, શુદ્ધમાર્ગ રુચિ, વીર્ય–વીર્ય, અનુષ્ઠાનશક્તિ, રકૃતિ–મૃતિ, અનુભૂત અર્થવિષયા જ્ઞાનવૃત્તિ, સમાધિ:-સમાધિ, ચિત્તસ્વાસ્થ, પ્રજ્ઞા-પ્રજ્ઞા, બહુ-બહુવિધ આદિ ગહનવિષયા અવબોધ શક્તિ, તારાં–તેઓની, ચા–વૃદ્ધિથી, પ્રકર્ષથી. કારણ કે જેણે સત્કાર સેવિત નથી કર્યો તે જન્તુને અદષ્ટ કલ્યાણતાએ કરીને તેની આકાંક્ષાના અસંભવથી ચિત્તના અપ્રસનપણને લીધે શ્રદ્ધાદિને તથાવિધ વૃદ્ધિ અભાવ હોય છે. એ જ વ્યતિરેથી પ્રતિવસ્તુ ઉપન્યાસથી કહી. જ, f–કારણ કે, તમાકુલમજી–સમસુખભાગી, સંપૂર્ણ વૈયિક શર્મસેવક, તવન –-તરંગહીન હેય; તથ-તેને, સમગ્ર સુખન, જ્ઞાન-અંગો હેતુ–વય-વેચક્ષય દાક્ષિણ્ય-વિભવ-ઔદાર્ય–સૌભાગ્યાદિ, તેના–તેઓથી હીન-રહિત હેય વિપક્ષમાં બાધક કહ્યું– R sfg-તેના પૈકયમાં પણ, તેના અંગના અભાવે પણ, તદ્દા–તભાવમાં સમગ્રસુખભાવમાં. તુવરાત–અહેતુકલના પ્રસંગને લીધે, નિહેતુ વપ્રાપ્તિને લીધે. સૈ તુ આ પ્રણિધાનલક્ષણ, પ્રશાન્તવાહિતા–રાત:-પ્રક્ષત, રાગાદિક્ષય થોપશમવાનું વર-વહે છે, વર્તે છે, તરછa :–અને તતશીલવાળો જે છે, ન તથા–તે તથા, તમાવતરા–તેને ભાવ તે તશા, પ્રશાંતવાહિતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764