Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 736
________________ પ્રણિધાનસિંગ–વિશુદ્ધભાવનાદિ : પ્રણિધાન થકી પ્રધાન ધર્મ કાયાદિ લાભ વિવેચન સાચી ભક્તિ રે ભાવન રસ કહ્ય, રસ હેય તિહાં દેય રીઝે.” – શ્રી યશોવિજયજી. આ મહિમાવંત પ્રણિધાનનું લિંગ શું છે? તે માટે કહ્યું-“પ્રણિધાનનું લિંગ તે તે વિશુદ્ધ ભાવનાદિ છે” છે. અત્રે પ્રણિધાનના ત્રણ લિંગ-ચિ દાખવ્યા-(૧) વિશુa માવનારા–“વિશુદ્ધ ભાવનાથી સાર',–ષ-અભિવંગ-મોહરૂપ પ્રણિધાનનું લિંગ નિદાનથી રહિત વિશુદ્ધ ભાવનાથી જ આ સારભૂત છે; અથવા વિશુદ્ધ ભાવનાદિ રાગ-દ્વેષ-મોહ રહિત શુદ્ધ સાચા હૃદયની ભાવના એ જ એને સાર છે. (૨) –“તથfપંતમાનરમ્’–‘તદ્અર્થમાં અર્પિત માનસવાળું –જે સૂત્ર ઉચ્ચારાય છે તેના અર્થમાં માનસ–સમગ્ર મન (The whole mind) જેમાં અર્પણ કરાયેલ છે (Applied & Dedicated) એવું આ પ્રણિધાન છે. (૩) અને “થરાજિ ” “યથાશક્તિ ક્રિયાલિંગવાળું'–પિતાની શક્તિ ઉપરવટ થયા વિના પિતાની જેવી જેવી શક્તિ હોય તે પ્રમાણે તે પૂરેપૂરી પ્રજીને યથાશક્તિ ક્રિયા કરવી એ તેનું લિંગ છે. આમ વિશુદ્ધ ભાવના, અર્થમાં ચિત્તસમર્પણ, અને યથાશક્તિ ક્રિયા એ આ પ્રણિધાનનું લિંગ મુનિએ કહ્યું છે. સ્વ૮૫ કાલ પણ આ પ્રણિધાન કરવામાં આવે તે પણ પ્રશસ્ત છે, કારણ કે તે સકલ કલ્યાણને આક્ષેપ–આકર્ષણ કરે એવું અતિગંભીર ઉદારરૂપ છે, અને એ થકી પ્રધાન ધર્મકાયાદિ લાભ કેવી રીતે હોય છે, તે વિવરી દેખાડે છે— १२स्वल्पकालमपि शोभनमिदं, सकलकल्याणाक्षेपात् । अतिगम्भीरोदाररूपमेतत् । अतो हि प्रशस्तभावलाभाद्विशिष्टक्षयोपशमादिभावत: प्रधानधर्मकायादिलाभः ।३६६ અર્થ:સ્વલ્પ કાળ પણ આ શોભન છે, સકલ કલ્યાણના આક્ષેપને લીધે. આ અતિ ગંભીર ઉદારરૂપ છે, કારણકે આના થકી પ્રશસ્ત ભાવના લાભ લીધે વિશિષ્ટ ક્ષપદમાદિ ભાવથી પ્રધાન ધર્મકાયાદિ લાભ (હોય છે) vf – ઈત્યાદિ, વાવાઇકપ્રિ-પરિમિત કાલ પણ, શમનં – શોભન, ઉત્તમાર્થ– હેતુતાથી, રં–આ, પ્રણિધાન. ક્યા કારણ? તે માટે કહ્યું-સાથrળાપકૂ–સલ કલ્યાણના આક્ષેપને લીધે, નિખિલ અભ્યદય-નિયસના અવંધ્ય નિબન્ધનપણાને લીધે, એ જ ભાવે છે. અતિક્રમી હાર–અતિગંભીર-ઉદાર, પૂર્વવત, ઉત–આ, પ્રણિધાન. ક્યા કારણથી? તે માટે કહ્યું–અત:–આ થકી, પ્રણિધાન થકી, હિ-કારણ કે, ઇરાતમાથામાતુ–પ્રશસ્ત ભાવના લાભને લીધે,-રાગ-દ્વેષ–મોહથી છુપ્ત પ્રણિધાનની પ્રાપ્તિને લીધે શું? તો કે fafફાટશ-વિશિષ્ટ, મિથ્યાત્વમેહનીયાદિના અને શુદ્ધ મનુજગતિ–સુસંસ્થાન સુસંહનન આદિ કર્મના યથાર્ગ એકદેશક્ષયલક્ષણ ક્ષયરામ0–ક્ષપશમના, મારિ શબ્દથી બંધના, માવત:–ભાવ થકી, સત્તા થકી, પ્રત્યપર જઈ પ્રધાનધર્મજયવિટામ:-નગ્ન–પ્રધાન એટલે દઢ સંહનન-શુભ સંસ્થાનતાથી સર્વેકષ્ટ એવા. ઘ ણા - ધર્મકાય, ધર્મ આરાધનાઉં શરીરને, મારિ શખદથી ઉજજવલ કુલ-જાતિ-આયુ-દેશ-કલ્યાણનિત્રાદિને, ત્યામ-લાભ, પ્રાપ્તિ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764