Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 740
________________ આવાને અજ્ઞાતના જ્ઞાપન ફલવાળા આ સદુપદેશ હુદયાનંદકારી પરિણમે છે ઈ. ૬૩૭ હવે ઉપસંહાર કરતાં લલિતવિસ્તાકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજી વદે છે –– “સચમતજ્ઞાપન: સદુદ્દે દૃઢચારવા પરામચેંજાનતેર”—–આ અજ્ઞાતના જ્ઞાપન ફલવાળે સદુપદેશ (દયાનન્દકારી એકાન્તથી પરિણમે છે – અજ્ઞાતના શાપન ફલ- જ્ઞાત સતે તો ભાવથી અખંડન જ છે. --“ક્ષત્તેિ ત્યgઇનર વાળે આ સદુપદેશ માવત:' અજ્ઞાતનું–નહિં જાણવામાં આવેલનું જ્ઞાપન–જણાવવું એ જ હૃદયાનંદકારી જેનું ફલ છે, એ આ જે અમે કહ્યું તે સદુપદેશ–વસ્તુ - સંબંધીને ઉપદેશ એકાને હૃદયને આનંદકારી પરિણમે છે અને જ્ઞાત સતે-જાણવામાં આવેલ સતે, જાણવામાં આવ્યું, તે ભાવથી અખંડન જ છે. અર્થાત્ આ પરમ સત્ એવા અહંતુ, ભગવત્તા ચ યવન્દન સંબંધી જે લલિતપદે વિસ્તારતી આ લલિતવિસ્તરાથી સદુપદેશ-સત્ ઉપદેશ કરવામાં આવ્યો, તે આના સ્વરૂપથી અજ્ઞાતનેઅજાણને આનું મહામહિમ સ્વરૂપ જ્ઞાપન કરશે-જણાવશે અને તેના હૃદયને એકાન્તથી આનન્દકારી થઈને પરિણમશે, એમ અમારો આત્મા સાક્ષી પૂરે છે; જ્ઞાત સતે ભાવથી અને જ્ઞાત સતે- જાણવામાં આવેલ તે ભાવથી અખંડન જ છે. અખંડન જ અથવા બીજી રીતે ઘટાવીએ તે આ અજ્ઞાતનું જ્ઞાપન કરવું એ જેનું ફળ છે એ આ સદુપદેશ આ પ્રશાંતવાહિતાવંતને–પ્રણિધાનકર્તાને દયાનંદકારી થઈ એકાને પરિણમે છે, અને તે જ્ઞાત સતે તે તેના ભાવનું અખંડન જ હોય છે. આમ તેની પ્રશાંતવાહિતાને અખંડ એકધારે, પ્રવાહ પ્રવહ્યા કરે છે. અને આમ––“અનામત માતisfy માજમના' –-અનાગથીગથી પણ માર્ગગમન જ સદન્યાયથી (હાય છે)--“સ ચાર” –- એમ અધ્યાત્મચિન્તકો વેદે છે.” અનાગથી– અનુપગપણે-અજાણપણે અને ભેગથી – જાણતાં-અજાણતાં જાણપણે પણ માર્ગગમન જ સદત્પન્યાયથી હેાય છે એમ અધ્યાત્મસદધૂન્યાયથી માગમન વિષયના ચિંતક-વિચારક પુરુષે કહે છે. અર્થાત્ માર્ગેગમન દેખતે છા પુરુષ કરે તે આગથી-ઉપગથી-જાણપણે કરે છે, અને માર્ગને નહિ દેખતે એ અજાણ–અજ્ઞાનઅંધ તે દશા દેખતા પુરુષના અવલંબનેઆશ્રયે-નિશ્રાએ ચાલે છે તે પણ અનાભોગથી-અનુપગથી-અજાણપણે પણ માર્ગગમન કરે છે. જેમ દેખતે પુરુષ માર્ગ દેખીને ચાલે, તેની આંગળીએ વળગી કે તેની સૂચના પ્રમાણે પાછળ પાછળ આંધળો પણ ચાલે છે તે પણ માર્ગગમન કરે, તેમ આ દષ્ટાંત પરમાર્થમાર્ગમાં તે જ પ્રકારે ઘટાવી શકાય છે. એટલા માટે જ શાસ્ત્રમાં એક ગીતાર્થ વિહાર ને બીજે તનિશ્ચિત-ગીતાર્થ નિશ્ચિત વિહાર કહ્યો છે, ત્રીજે વિહાર કર્યો જ નથી. " गीयत्थोय विहारो, बीओ गीयत्थनिस्सिओ भणिओ। દત્તા તથા વિહા, નાજુક્યાય નિદિ –શ્રી આવશ્યકનિતિ. એવા શુભ ફલવાળા પ્રણિધાન પર્યત આ ચૈત્યવંદન છે, એમ ઉપસંહાર કરતાં મહર્ષિ હરિ. ભદ્રાચાર્યજી “કુમહવિરહથી' યચિત કરવાની છેવટની ભલામણ કરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764