Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai
View full book text
________________
પ્રથમગુણસ્થાનભૂમિકાવાળાને આ આવું પ્રણિધાન ઉચિત
૨૧
પ્રથમ ગુણસ્થાનની ભૂમિકાવાળાને તે આ આવું પ્રણિધાન ઉચિત છે એમ આચાર્ચીના અભિપ્રાય કહી, તે સૂત્ર અવતારે છે—
प्रथम गुणस्थानस्थानां तावत् एवंविधमुचितमिति सूरयःजय वीराय ! जगगुरु ! होउ मम तुहप्पभावओ भयवं । भवनिव्वे मग्गाणुसारिया इट्ठफलसिद्धी ।। १ । लोयविरुद्धच्चाओ, गुरुजणपूया परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयसेवणा आभवमखंडा || २ || ३५७
(છાયારૂપ કાવ્યાનુવાદ )
વીતરાગ જય પામ! જગતગુરુ ! વીતરાગ જય પામ ! તુજ પ્રભાવથી મુજને હોજો, ભવનવે ભગવાન ! જગતગુરુ ! માર્ગ અનુસારિપણું હાજો, હાજો ઇષ્ટફલ મુજ; લાકવિરુધ્ધના ત્યાગ હજો ને, હજો ગુરુજનપૂજ ....
જગતગુરુ !
.....
પરોપકારકરણ મુજ હાજો, જો શુભગુરુજોગ; ભવપર્યંત તસ વચનના હાજો, અખંડ સેવનયેાગ
....જગતગુરુ !
ૐઅર્થ :-પ્રથમ ગુણસ્થાનસ્થાને તેા એવવિધ (આવા પ્રકારનું) પ્રણિધાન ચિત છે એમ સૂરિ કહે છે—
હે વીતરાગ ! હે જગગુરુ! તું જય પામ ! મને ત્હારા પ્રભાવ થકી હું ભગવન ! ભવનિવેદ, માર્ગાનુસારતા, ઇસિધ્ધિ, (૧) લાકવિરુદ્ધત્યાગ, ગુરુજનપૂજા, પરાકરણ, શુભ ગુરુયાગ, તેના વચનની સેવના,— ભવપર્યંત અખંડ હા ! (૨) ૩૫૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764