Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 732
________________ માફલવાળું આ પ્રણિધાન અનિદાન : પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આદિ નથી દર સિદ્ધિ, વિનિયોગ એ ઉત્તરોત્તર વિશાળ આશયની પ્રાપ્તિ ઉત્તરોત્તર કમે જ હોય છે, એટલે જે જે તે તે આશય તે તે તેને અનુરૂપ-રોગ્ય કર્મબન્ધ હોય છે એટલા માટે. “નારાયનુFT: માપ: તિ, અને પ્રણિધાનથી પણ તેને અનુરૂપ શુભકર્મ– બન્યું હોય છે એટલે “ખરેખર! તેના (કર્મના) વિપાકથી આની (પ્રણિધાનની) અસિદ્ધિ ન હોય”, અર્થાત્ તે શુભ કર્મબંધ ઉદય આવી તેને વિપાક-ફળઉદય દાખવે છે એ પરથી સિદ્ધ થાય છે તે પ્રણિધાનની અસિદ્ધિ નથી, અર્થાત્ સિદ્ધિ જ છે. “યુક્તિ અને આગમથી આ સિદ્ધ છે, અન્યથા પ્રવૃત્તિ આદિને અગ (હાય),-ઉપગઅભાવને લીધે.” એમ જે પ્રણિધાનની સિદ્ધિ ન હોય, તે પ્રવૃત્તિ આદિ આશયને વેગ પણ ન ઘટે, કારણ કે તેના મૂળભૂત પ્રણિધાનને અભાવ છે માટે. આ પ્રણિધાન આદિનું સ્વરૂપ સમજવું મુમુક્ષુને ખાસ ઉપયોગી હોવાથી, તે સમજવા માટે પડશક ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિએ પ્રદર્શિત કર્યું છે તે અનુસાર કંઈક વિચાર કરીએ છીએ – ધર્મ છે તે ચિત્તપ્રભવ-ચિત્તથી જન્મ પામનાર ધર્મ ચિત્તપ્રભવ' છેઅર્થાત્ ધર્મનું મૂળ ઉદ્ભવસ્થાન ચિત્ત છે. કારણ કે જે કિયા અને પુષ્ટિ-શુદ્ધિમદ્ છે તે અધિકરણાશ્રયી કાર્ય છે, અર્થાત્ પિતાના આધારભૂત ચિત્ત તે ધર્મ આશ્રયનું કાર્ય તે જ કિયા છે. એટલે મલવિંગમરૂપ ક્રિયાથી પુષ્ટિ આદિમંત જે આ ચિત્ત તે જ આ ધર્મ છે. અત્રે રાગાદિ તે મલ છે ને તેને વિગમ નિશ્ચય કરીને આગમના સોગ થકી હેય છે; આમ મલવિગમરૂપ ક્રિયા વડે કરીને ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ હોય છે, અર્થાત્ પુષ્ટિ એટલે પુણ્યને ઉપચય ને શુદ્ધિ એટલે પાપના ક્ષયથી નિર્મલતા હોય છે. આ પુણ્યઉપચય ને પાપક્ષય એ ઉભય અનુબંધિ—ઉત્તરોત્તર અનુબંધવાળું હેતાં કેમે કરીને પરા મુક્તિ હોય છે, પણ પ્રણિધાન આદિ આશયની સંવિસંવેદના-અનુભૂતિ શિવાય આ ઉભય સાનુબંધ હેતું નથી, અને ભિનયંથિ નિર્મલ બોધવંતને આ પ્રણિધાનાદિ આશયની સંવિસંવેદના–આત્માનુભૂતિ પરા ઉત્કૃષ્ટ હોય છે. અત્રે આ શુભાશય પ્રણિધાન, પ્રવૃત્તિ, વિક્રય, સિદ્ધિ અને વિનવેગ એમ પ્રાયે પંચ પ્રકારને ધર્માએ કહ્યો છે. એનું સ્વરૂપ આ પ્રકારઃx “धर्मश्चित्तप्रभवो यत: क्रियाऽधिकरणाश्रयं कार्यम् । मलविगमेनतत् खलु पुष्टयादिमदेष विज्ञेयः ।। रागादयो मला: खल्वागमसद्योगतो विगम एषाम् । तदय क्रियाऽत एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य । पुष्टिः पुण्योपचयः शुद्धिः पापक्षयेण निर्मलता। अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया । न प्रणिधानाचाशयसंविदव्यतिरेकतोऽनुबन्ध्येतत् । મિનિટ વધવત: સ્થાતિ ચ ggT II. प्रणिधिप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगभेदतः प्रायः । જાહયાત ગુમારાજ: શ્ચાsત્ર વધ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764