Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 731
________________ લલિત વિસ્તરા : પ્રશ્થિાન સૂત્ર—‘જય વીયરાય' સૂત્ર અને ‘સકલ શુભ અનુષ્ઠાનનું નિબન્ધન, એવું આ (પ્રણિધાન) અપવર્ગ ફળવાળું જ છે.’-' સર્વજનુમાનુષ્ઠાનનિયમ્પનમેતત્', આ પ્રણિધાન સ શુભ-પ્રશસ્ત અનુšાનનું— સક્રિયાનું કારણ છે, અને એનું ફળ અપવ-મેાક્ષ જ છે,-- માક્ષલવાળુ” “આ ‘ સપનટમેવ ’; સાચા શુદ્ધ ભાવથી કરવામાં આવેલુ આ પ્રણિધાન પ્રણિધાન અનિદાન માક્ષફળ આપે જ છે. તેમજ—‘અનિયાન'' આ પ્રણિધાન · અનિદાન છે, તેના લક્ષણના અયાગને લીધે, એ દર્શાવવામાં આવ્યું છે.' અર્થાત્ આ પ્રણિધાન છે તે નિદાન નથી, કારણ કે ધકલ્પદ્રુમને જે આશંસાભાવથી કાપી નાંખે છે એવું આ નિદાન તા દ્વેષ-અભિધ્વીંગ-મેહરૂપ છે, એનું લક્ષણ અત્ર પ્રણિધાનમાં ઘટતું નથી, એ પુષ્કરવરદ્વીપાદ્ધ સૂત્રમાં વિસ્તારથી વિવેચાઇ ચૂકયુ' છે. અને ‘આ પ્રણિધાન અનિદાન છે એટલું જ નિહું પણ ‘આ અસંગતાસક્ત એવા મહાન્ ચિત્તવ્યાપાર છે.’—‘ન:સાસત્તિવ્યાપારપત્ર માન.' આ પ્રણિધાન તા અસગતામાં સક્ત-ચેટેલે અથવા અસંગતામાં-અનાસક્તપણામાં આસક્ત એવા મહાન્ ચિત્તવ્યાપારચિત્તપ્રવૃત્તિ છે; એમાં રાગ-દ્વેષ-મેહરૂપ સંગના સ્પર્શે છે જ નહિ, પણ અસગપણાને જ સંગ છે. ક પ્રણિધાન વિના પ્રવ્રુત્તિ આદિ નથી, માટે આ એમ કત્તવ્ય જ છે, ઇ. યુક્તિથી દર્શાવી આચાર્યજી મુક્તકă આ પ્રણિધાનને! મહામહિમા સંગીત કરે છે. च प्रणिधानादृते प्रवृत्त्यादयः, एवं कर्त्तव्यमेवैतदिति । प्रणिधानप्रवृत्तिविघ्नजयफलविनियोगानामुत्तरोत्तरभावात्, आशयानुरूपः कर्म्मबन्ध इति । न खलु तद्विपाकतोऽ स्यासिद्धिः स्यात् । युक्त्यागमसिद्धमेतत् । अन्यथा प्रवृत्याद्ययोगः, उपयोगाभावादिति । ३६३ । અર્થ :–અને પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આર્દિ નથી, એમ આ ક`વ્ય જ છે, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્રુજય, ફલ, વિનિયોગના ઉત્તરોત્તર ભાવને લીધે. આશયાનુરૂપ કન્વ છે એટલા માટે. ખરેખર ! તેના (કર્મીના ) વિપાક થકી આની (પ્રણિધાનની ) અસિદ્ધિ ન હાય. યુક્તિ અને આગમથી આ સિદ્ધ છે; અન્યથા પ્રવૃત્તિ આદિના અયોગ (હાય),—ઉપયોગ– અભાવને લીધે.૩૬૩ વિવેચન “ એક અરજ સેવક તણી રે, વધારો જિનદેવ ! કૃપા કરી મુજ દ્વીજિયે રે,આનંદઘન પાસેવ....વિમલ જિન.”શ્રીન‘દઘનજી હવે આચાર્યજી મુક્તક ઠે આ પ્રણિધાનના મહામહિમા સંગીત કરતાં વદે છે *ન ચ મળિધાનાટતે પ્રવૃત્ત્વાચ’:' અને પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આદિ નથી.’પ્રથમ ભૂમિકારૂપ પ્રણિધાન આશય ન હોય, તે ઉત્તરભૂમિકારૂપ પ્રવૃત્તિપ્રણિધાન શિવાય વિધ્રુજય આદિ આશય હાય જ નહુિ', ‘એમ આ કર્ત્તન્ય જ પ્રવૃત્તિ આદ્ધિ નથી છે, એટલા માટે આ પ્રણિધાન કરવા ચેગ્ય જ છે. શા માટે તે કે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિજ્ઞજય, ફુલને વિનિયેાગના ઉત્તરોત્તર ભાવને લીધે, આશયાનુરૂપ કર્મબન્ધ છે એટલા માટે', અર્થાત્ પ્રધાન, પ્રવૃત્તિ, વિજ્ઞજય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764