Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 727
________________ ૬૪ લલિત વિસ્તરા : પ્રણિધાનસૂત્રય વીયરાય' સૂત્ર तथा - ' गुरुजनपूजा - मातापित्रादिपूजेति भावः । तथा - ' परार्थकरणं च १ - जीवलोकसारं पौरुषचिह्नमेतत् । પઅર્થ :-તથા— ફ્રfનંદ: ' ઇસિદ્ધ, અવિરેત્રિ ફલ નિષ્પત્તિ; કારણકે આ (ઇસિદ્ધિ ) થકી ઇચ્છાવિદ્યાતઅભાવથી સૌમનસ્ય હોય છે, તે ( સૌમનસ્ય ) થકી ઉપાયમાં આદર હોય છે; પણ અન્યત્ર જેનું ઔય નિવૃત્ત થયું નથી તેને આ (ઉપાદેયઆદર) નથી હોતા, એમ આ પણ વિદ્ભજ્જનવાદ છે. ३५९ તથા— સ્રોવિન્દ્રસ્થાનઃ '—લાકવિરુદ્ધંત્યાગ, લેાકના સક્લેશકરણ વડે કરીને તેની અનાજનાથી આ મહત્ અપાયસ્થાન છે. તથા गुरुजनपूजा · ’—ગુરુજનપૂજા, માતાપિતાદ્રિની પૂજા એમ ભાવ છે. તથા- પાર્થવાળું = ’—અને પરાકરણ, જીવલેાકસાર એવુ આ પૌચિન્તુ છે.ઉપ વિવેચન “ પતિત ઉદ્ધારણ હા તારણુવત્સલુ, કર અપણાયત એહ; પાસે નિત્ય નિરાગી હા નિસ્પૃહ જ્ઞાનની, શુદ્ધ અવસ્થા દેહ....શુદ્ધમતિ”—શ્રી દેવચ’દ્રજી (૩) તથા ઇષ્ટસિદ્િ—અવિધિ ફૂલ નિષ્પત્તિ' આ પ્રાથમિક ભૂમિકાવાળા મુમુક્ષુ પેાતાના મને ચ્છિત ઇલની સિદ્ધિ—અવિધિ ફૂલની પ્રાપ્તિ પ્રભુ પ્રાથે છે. કારણ કે આ થકી ઇચ્છાવિદ્યાતઅભાવથી સૌમનસ્ય હાય છે.' —‘ગતો દર્‰વિધાતામાવેન સૌમનસ્યં', આ પેાતાના મનાવાંચ્છિત ઈષ્ટ ફ્લૂની સિદ્ધિ થકી ઇચ્છાવિદ્યાતને ઇચ્છાભગના અભાવ હોય છે, એટલે એક પ્રકારનું સૌમનસ્ય— સુમનસ્પણું—ચિત્તપ્રસાદ હોય છે. અને તે થકી ઉપાદેયમાં આદર હાય છે,’~~ ‘તત ગુપાવૈયા:’, તે સૌમનસ્ય થકી—ચિત્તપ્રસન્નતા થકી તે ઉપાદેય એવા દેવ પ્રત્યે ને તે દેવની પૂજા-ભક્તિ આદિ પ્રત્યે આદર-પ્રયત્ન હોય છે. · પણ અન્યત્ર જેનું ઔત્સુકય નિવૃત્ત થયું નથી તેને આ (ઉપાદેય આદર) નથી હાતે, એમ આ પણ વિદ્વજનવાદ છે.’ અન્યત્ર-અન્ય મન:કામના સંબંધી જેવું ઉત્સુકપણું દૂર થયું નથી, મન:કામના પૂરી નહિ થવાથી જેના મનને નિરાંત નથી, તેને વ્યગ્રતાને-આકુલતાને લીધે પ્રસ્તુત દેવાદિ ઉપાદેય પ્રત્યે આદર હાતા નથી. એટલા માટે ચિત્તની નિરાકુલતા અર્થે આ મનેાાંચ્છિત ઈટ ફ્લની સિદ્ધિ હૈા એવી પ્રભુ પાસે યાચના આ પ્રાથમિક ભૂમિકાવાળા મુમુક્ષુને સમુચિત છે, એમ વિજ્જને વદે છે. Jain Education International પન્ના—વ્રતો ઉત્તિ ઈત્યાદિ અંત:—મા થકી ઇષ્ટફલસિદ્ધિ થકી, દ્દિકારણ કે, રૂ‰ાવિધાતામવેન—ઇચ્છાવિધાતના અભાવથી અભિલાષભંગની નિવૃત્તિથી, શું ? તે માટે કહ્યું —સૌમનસ્યં—સુમનસ્પણું, ચિત્તપ્રસાદ. તતઃ——તે થકી સૌમનસ્ય થકી, ૩પ તૈયાર:-૩પ ચે—ઉપાદેયમાં, દેવપૂજાદિમાં, સ્રાવ:—આદર, પ્રયત્ન. અન્યથા પણ કાઈને આ હાય એમ આશકીને કહ્યું:-ન તુ—પુનઃ યમઆ, ઉપાદેય આદર, સભ્યત્ર—જીવનઉપાય આદિમાં, નિવૃત્તૌત્સુચચ—જેનું ઔત્સય નિવ્રુત્ત નથી તેને, જેનેા આકાંક્ષાતિરેક અવ્યાવૃત્ત છે તેને,——તેના ઔસુકયથી ચિત્તના વિઠ્ઠલીકૃતપણાને લીધે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764