Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 713
________________ ૧૦ લલિત વિરતરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ હોવાપણું છે તે ભૂતિને-વૈભવને અવધ્ય અચૂક અમેઘ હેતુ છે, સમ્યકત્વાદિભાવ તે એટલે દીનારાદિ ભાવનું જ તથા પ્રકારે વૈભવરૂપપણું ઘટે છે, તેમ નમસ્કારભાવનો અવંધ્ય સમ્યક્ત્વાદિ ભાવ છે તે નમસ્કારભાવને અવંધ્ય અચૂક અમોઘ હેતુ અને ભાવનમસ્કાર હેતુ છે એટલે સમ્યક્ત્વાદિ ભાવ-પરિણતિ તથા પ્રકારે ભાવનમસ્કારમોક્ષફલનો અવંધ્ય હેતુ રૂ૫૫ણે જ ઘટે છે. આમ સમ્યક્ત્વાદિ ભાવ તે ભાવનમસ્કાર જ છે. “અને અધિકૃત ફલસિદ્ધિમાં ભાવમસકાર અવધ્ય હેતુ છે,” “ઉજવાતુચાધિકૃત માનમાર-અર્થાત્ મેક્ષરૂ૫ અધિકૃત–પ્રસ્તુત ફલ સિદ્ધિમાં સમ્યક્ત્વાદિ ભાવરૂપ આ ભાવમસકાર અવય-અચૂક-અમેઘ કારણ છે. અને જ્યાં સમ્યક્ત્વાદિની પ્રાપ્તિને પ્રારંભ થાય છે તે ઈચ્છાગથી માંડીને સામગ પર્યત આ ભાવનમસ્કાર વ્યાપક છે, અર્થાત્ ઈચછાયોગથી માંડીને સામગ પર્યત આ ઉત્તરોત્તર ચઢતી આત્મદશાવાળે આ ભાવનમસ્કાર હોય છે. એટલે જે ઈચછાયેગ-શાસ્ત્રની દશાવાળે મંદ-મધ્યમ ભાવવાળો ભાવનમસ્કાર હોય તો તે અનેક નમસ્કાર પણ પરંપરાએ મેક્ષફળનું મંદ મધ્યમ ઉત્કૃષ્ટ અવધ્ય–અચૂક કારણે થઈ પડે છે. એ અત્રે “ઇ ' એક ભાવનમસ્કાર પણ- એ પદમાં “જિ” પણ શબ્દથી સૂચવ્યું છે. એટલે તે અને સમ્યક્ત્વાદિ ભાવનું-ઈચ્છાયાગાદિનું લેશ પણ નિષ્ફળપણું નથી, “p વિ જમાનું પણ સર્વથા સફળપણું જ છે. અને તે સમ્યક્ત્વાદિ-ઈઅછાયેગાદિ ભાવની મૂડી ઉત્તરોત્તર સંચિત થાય ત્યારે જ, અપૂર્વ આત્મ ભાવના ઉલ્લાસથી અપૂર્વ આત્મસામર્થ્યના ગે તે ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, કે જે એક જ નમસ્કારથી મોક્ષરૂપ સ્વિકાર્યની સિદ્ધિ થાય છે. આમ “get વિ” એક જ—એ પદમાં એકથી સૂચિત ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર મોક્ષરૂપ ઈષ્ટ ફળનું અચૂક અમોઘ અવધ્ય કારણ થાય જ છે એમ સિદ્ધ થયું. અત્રે એ પણ સમજી લેવા એગ્ય છે કે લખપતિ કરોડપતિ બને ત્યારે લાખની મૂડી કાયમ રહી કરોડમાં અંતર્ભાવ પામી જાય છે, તેમ મંદ-મધ્યમ ભાવવાળે ઉત્કૃષ્ટ ભાવવંત બને ત્યારે તે મંદ-મધ્યમ ભાવની મૂડી ઉત્કૃષ્ટ ભાવમાં અંતર્ભાવ પામી જાય છે. એટલે આ દીનારાદિ થકી ભૂતિન્યાયના દાન્ત પરથી એ પણ સિદ્ધ થયું કે સમ્યક્ત્વાદિ ભાવ પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારના અંગરૂપ થઈ પડે છે. તાત્પર્ય કે–મંદ-મધ્યમ ભાવવાળે જે ભાવનમસ્કાર હોય તે પરંપરાએ પણ મેક્ષફળ મળે છે ને ઉત્કૃષ્ટ ભાવવાળે ભાવનમસ્કાર હોય તો અનંતરપણે તદ્દભવે મેક્ષફળ મળે છે. અથવા બીજી રીતે ઘટાવીએ તે એક જ વાર એક જ વા એક જે સમ્યગ્રદર્શનરૂપ ભાવનમસ્કારને આત્માને સ્પર્શ થઈ ગયે, પણ ભાવનમસ્કાર તે તે નર વા નારીને અનંતરપણે વા પરંપરપણે સંસાર અપૂર્વ મહિમા સાગરથી તારી દેવાને સમર્થ હોય જ છે. એટલે પ્રભુના તત્વ સ્વરૂપને સમ્યક્રપણે ઓળખી જે તેને તાત્વિક ભક્તિથી એકવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764