Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 714
________________ “gat વિ જોકર'નું રહસ્ય: એક જ વા એકપણ ભાવનમસ્કા અપૂર્વ મહિમા ૬૧૧ પણ સાચે ભાવનમસ્કાર કરે છે, તેને બેડો પાર થઈ જાય છે. કારણ કે તે એકવાર ભાવનમસ્કાર અનંતર વા પરંપરપણે જીવને તે ભવતારક ઉત્કૃષ્ટ ભાવવાળે એક નમસ્કાર પ્રાપ્ત થવાનું અમોઘ અચૂક અવંધ્ય કારણ થઈ પડે છે. એટલે આ ભગવંતને એક પણ નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારે છે એમ જે ડિડિમનાદથી પોકાર્યું તે સર્વથા યથાતથ્ય જ છે. રતિ કિટ્ટા ઉપરમાં જે પ્રતિપાદન કર્યું તેને “શ્રી ધર્મસંગ્રહણી” * ૮૮૮ મી ગાથા પુષ્ટિ આપે છે–“સમ્યભાવથી સમ્યપણે કરવામાં આવેલું એક પણ નમસ્કાર અપાઈ પુદ્ગલપરાવર્ત મધ્યે નિયમથી તારે છે, તેથી આ સ્તુતિ સ્તુતિમાત્ર કેમ હોય?” અર્થાત્ આ અર્થવાદવાકય કેમ હેાય? ન જ હોય એમ ભાવ છે, કિંતુ આ વિધિ જ છે. આ તે વિધિવાદની વાત થઈ. હવે “સથવાઘsf અર્થવાદપક્ષમાં પણ સર્વ સ્તુતિ સમાનફલવાળી નથી “ર ના હતુતિઃ સમાનરા'—–આ પ્રતીત છે.” અર્થાત્ ખેળ અને ગોળ જેમ સરખા નથી, કાચ અને ચિન્તામણિ જેમ સરખા નથી, સવ સ્તુતિ સમાન તેમ સરાગી એવા યક્ષાદિ સામાન્ય દેવની સ્તુતિ ને વીતરાગ એવા ફલવાળી નથીઃ આ અસામાન્ય વિશિષ્ટ દેવની સ્તુતિ,-એ સર્વની સ્તુતિનું ફલ કાંઈ બાવળ અને કપ- સમાન-સરખું નથી, પણ આ અસામાન્ય વિશિષ્ટ દેવની સ્તુતિનું કુમનું દ્રષ્ટાંત ફળ પણ વિશિષ્ટ છે, એટલા માટે અત્રે જ-આ વિતરાગ એવા વિશિષ્ટ દેવની સ્તુતિમાં જ યત્ન કરવા યોગ્ય છે. તો વિફાદgદેતુનાગૈવ : ” કારણ કે તુલ્ય-સરખો યત્ન છતાં વિષયભેદથી ફલભેદ ઘટે છે,–“તુવરના વિષયમેન મેપ:'. જેમ બાવળ માટે જેટલે પ્રયત્ન કરે છે, તેટલો જ પ્રયત્ન કલ્પવૃક્ષ માટે કરે તે ફલદ પ્રગટ છે. વ્યાપક પ્રતીત તા.બાવળ પાસેથી કાંટા મળે ને કલ્પવૃક્ષ પાસેથી ઉત્તમ અમૃત ફળ મળે; તેમ બાવળીઆ જેવા સરાગી દેવની સ્તુતિ ને કલ્પવૃક્ષ રામા આ વિતરાગ દેવની સ્તુતિ, એ બન્નેની સ્તુતિમાં આકાશપાતાલનું અંતર છે. આમ વિષયભેદથી ફલભેદ ઘટે છે. બાકી બીજી રીતે જોઈએ, તે આ ભગવનમસ્કાર પરમાતમવિષયતાથી ઉપમાતીત વ છે,માવતનમાર પરમાર-વિચતના રૂપમતીનો વત્તતં , અર્થાત્ આ ભગવાનને નમસ્કાર છે તે તો જે સર્વથી પર છે ને જેનાથી પર કેઈ છે ભગવતનમસ્કાર નહિં એવા પરમાત્મવિષયી છે, એટલે તે તે સર્વ પ્રકારની ઉપમાતીત ઉપમાથી પર વક્ત છે, તેથી તેને કલ્પવૃક્ષ-ચિંતામણિ આદિની ઉપમા પણ ન્યૂન–ઓછી પડે છે. * " एक्कोवि नमोकारो सम्मकतो सम्मावती चेव । तारेयघड्ढपोग्गलमज्झे नियमेण कह ण थुती ॥" -શ્રી હરિભક્િત ધમ સંગ્રહણી ગા. ૮૮૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764